ETV Bharat / bharat

નિસર્ગ ચક્રવાતથી મહારાષ્ટ્રના પુણેમાં 2 વ્યક્તિના મોત, 3 ઈજાગ્રસ્ત

author img

By

Published : Jun 4, 2020, 7:45 AM IST

મુંબઈમાં નિસર્ગ ચક્રવાતની ગતિ હવે ધીમી થઈ ગઈ છે. પુણેમાં નિસર્ગ વાવાઝોડાને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાથી ટ્રાફિક વ્યવસ્થાને પણ માઠી અસર પહોંચી છે.

etv bharat
etv bharat

મુંબઈ: મહારાષ્ટ્રમાં નિસર્ગ ચક્રવાતની ગતિ હવે ધીમી થઈ ગઈ છે. પુણેમાં નિસર્ગ વાવાઝોડાને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાથી ટ્રાફિક વ્યવસ્થાને પણ માઠી અસર પહોંચી છે.

કાચા મકાનો ધરાશાય
કાચા મકાનો ધરાશાય

નિસર્ગ ચક્રવાત વિશે પુણેના ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લામાં નિસર્ગ ચક્રવાતના કારણે 100થી પણ વધુ કાચા મકાનો ધરાશાઈ થયા છે.

પુણેમાં ચક્રવાતી વાવઝોડા નિસર્ગથી 2ના મોત
પુણેમાં ચક્રવાતી વાવઝોડા નિસર્ગથી 2ના મોત

મુંબઈ: મહારાષ્ટ્રમાં નિસર્ગ ચક્રવાતની ગતિ હવે ધીમી થઈ ગઈ છે. પુણેમાં નિસર્ગ વાવાઝોડાને કારણે 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાથી ટ્રાફિક વ્યવસ્થાને પણ માઠી અસર પહોંચી છે.

કાચા મકાનો ધરાશાય
કાચા મકાનો ધરાશાય

નિસર્ગ ચક્રવાત વિશે પુણેના ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લામાં નિસર્ગ ચક્રવાતના કારણે 100થી પણ વધુ કાચા મકાનો ધરાશાઈ થયા છે.

પુણેમાં ચક્રવાતી વાવઝોડા નિસર્ગથી 2ના મોત
પુણેમાં ચક્રવાતી વાવઝોડા નિસર્ગથી 2ના મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.