ETV Bharat / bharat

નિર્ભયા કેસ : ગુનેગારોને ફાંસી અપાવવા માટે 38 દિવસથી કરવામાં આવી રહી છે કેન્ડલ માર્ચ

author img

By

Published : Jan 24, 2020, 8:03 AM IST

દિલ્હી અક્ષરધામ ઓપાર્ટમેન્ટમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવવા માટે 16 ડિસેમ્બરથી કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે. 38 દિવસ પુર્ણ થયા છે, પરંતુ હજુ સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી મળી નથી. આ અભિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેનાર નિર્ભયાની માતાના નેતૃત્વમાં સોસાયટીના મહાસચિવ ગોમતી મટ્ટૂ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

etv bharat
etv bharat

નવી દિલ્હી : રાજધાની દિલ્હી સ્થિત દ્વારકાના અક્ષરધામ ઓપાર્ટમેન્ટમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવવા માટે 16 ડિસેમ્બરથી કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે. પરંતુ, હજુ સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી મળી નથી કે નિર્ભયાના ગુનેગારોની કોર્ટની કાર્યવાહી પુર્ણ થઈ નથી. જેના પગલે અક્ષરધામ ઓપાર્ટમેન્ટના ગેટ નંબર-1 પર એપાર્ટમેન્ટવાસીઓ નિર્ભયા માટે કેન્ડલ માર્ચ કરી ગુનેગારોને ફાંસીએ લટકાવવાની માગ કરી રહ્યા છે.

આ અભિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેનારી નિર્ભયાની માતાના નેતૃત્વમાં સોસાયટીની મહાસચિવ ગોમતી મટ્ટૂ દ્રારા ચલાવવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી : રાજધાની દિલ્હી સ્થિત દ્વારકાના અક્ષરધામ ઓપાર્ટમેન્ટમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસી અપાવવા માટે 16 ડિસેમ્બરથી કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે. પરંતુ, હજુ સુધી નિર્ભયાના ગુનેગારોને ફાંસી મળી નથી કે નિર્ભયાના ગુનેગારોની કોર્ટની કાર્યવાહી પુર્ણ થઈ નથી. જેના પગલે અક્ષરધામ ઓપાર્ટમેન્ટના ગેટ નંબર-1 પર એપાર્ટમેન્ટવાસીઓ નિર્ભયા માટે કેન્ડલ માર્ચ કરી ગુનેગારોને ફાંસીએ લટકાવવાની માગ કરી રહ્યા છે.

આ અભિયાન અક્ષરધામ સોસાયટીમાં રહેનારી નિર્ભયાની માતાના નેતૃત્વમાં સોસાયટીની મહાસચિવ ગોમતી મટ્ટૂ દ્રારા ચલાવવામાં આવી રહ્યું છે.

Intro:द्वारका के अक्षरधाम अपार्टमेंट में 16 दिसंबर से चल रहे इस कैंडल मार्च को आज 37 दिन पूरे हो गए हैं लेकिन अभी तक निर्भया के गुनहगारों को को फांसी नहीं मिली है.

Body:37 दिन बाद भी पूरी नहीं हुई अदालती कार्रवाई..

37 दिन बीत जाने के बाद भी अभी तक निर्भया के गुनहगारों की अदालती कार्रवाई पूरी नहीं हो सकी है. क्योंकि हर सुनवाई पर निर्भया के गुनहगार किसी न किसी तरह की पिटिशन फाइल करके अपनी फांसी की तारीख को बढ़वा रहे हैं.

कैंडल जलाकर फांसी पर लटकाने की मांग...

आपको बता दें कि अक्षरधाम अपार्टमेंट के गेट नंबर 1 पर सभी अपार्टमेंट वासी निर्भया के लिए कैंडल जलाकर उसके गुनहगारों को फांसी पर लटकाने की मांग करते हैं.

निर्भया की मां के नेतृत्व में सोसाइटी वालों ने चलाया गया अभियान...

यह अभियान अक्षरधाम सोसायटी में रहने वाली निर्भया की मां आशा देवी के नेतृत्व में सोसाइटी की महासचिव गोमती मट्टू द्वारा चलाया जा रहा है.

Conclusion:फांसी टलवाने के लिए अपना आ रहे हैं नया हथकंडा...

वही सोसाइटी के लोगों का कहना है कि अपनी फांसी को टालवाने के लिए निर्भया के गुनहगार हर बार एक नया हथकंडा अपनाते हैं. जिससे कोर्ट को उनके फांसी की तारीख टालनी पड़ती है.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.