ETV Bharat / bharat

લોકસભામાં ટ્રિપલ તલ્લાક બિલ રજૂ થતાં જ સંસદમાં થયો હોબાળો, ઔવેસીએ સરકારને કર્યા સવાલ - Gujarati news

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં ટ્રિપલ તલ્કલાનું બિલ રજૂ કર્યુ છે. ત્યારે બિલની રજૂઆતની સાથે જ સંસદમાં હોબાળો શરૂ થયો હતો. જેથી સ્પિકર ઓમ બિડલાએ કહ્યું હતું કે, "મંત્રીએ ફક્ત બિલ રજૂ કરવાની પરવાનગી માંગે છે. જો કોઇ સદસ્યને આપત્તિ હોય તો હું જવાબ આપવા માટે તૈયાર છું." આમ, સ્પિકરના નિવેદન બાદ સંસદમાં હોબાળાની વચ્ચે રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલ્લાક બિલ લોકસભામાં રજૂ કર્યુ હતુ.

લોકસભામાં ત્રિપલ તલાકનું નવું બિલ રજૂ થતાં જ સંસદમાં થયો હોબાળો
author img

By

Published : Jun 21, 2019, 6:07 PM IST

લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ટ્રિપલ તલ્લાકના બિલ પર ડિવિઝનની માગ કરી હતી. ત્યારે રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે,"ટ્રિપલ તલ્લાક બિલથી મુસ્લિમ મહિલાઓની રક્ષા થશે. ભારતીય બંધારણ પ્રમાણે નવુું બિલ લાવવામાં આવશે. તેના વિશેની કાયદાકીય ચર્ચા તો થતી રહેશે. એટલે લોકસભાને કોર્ટ ન બનાવો. આ નારી, ન્યાય અને ગરિમાનો પ્રશ્ન છે તેથી ટ્રિપલ તલ્લાક વખોડી ન નાખો. તેને સમજવાનો પ્રયત્ન કરો.

triple talaq
લોકસભામાં ત્રિપલ તલાકનું નવું બિલ રજૂ થતાં જ સંસદમાં થયો હોબાળો

કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલ્લાકના બિલની હિમાયત કરતાં કહ્યું કે, "અમે અગાઉની સરકારમાં આ બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. પણ તે રાજ્યસભામાં તેને અટકી પડ્યું હતું. તેમણે કહ્યું કે, બંધારણીય પ્રક્રિયા અનુસાર અમે ફરીથી બિલ લઇને આવ્યા છે." જનતાએ આપણને કાનૂન બનાવવા માટે પસંદ કર્યા છે. રહી વાત કાયદા વિશે ચર્ચાની તો એ કોર્ટમાં થતી રહેશે. હાલ લોકસભાને કોર્ટ બનાવવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે, સવાલ અહીં રાજકારણનો કે ઉપાસનાનો નથી. પણ નારીના ન્યાયનો છે. તેમણે કહ્યું કે, ભારતના બંધારણમાં જણાવ્યું છે કે, "કોઇની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આથી તે બંધારણની વિરૂદ્ધ નથી, પણ તેમના અધિકારો સાથે જોડાયેલો છે."

triple talaq
લોકસભામાં ત્રિપલ તલાકનું નવું બિલ રજૂ થતાં જ સંસદમાં થયો હોબાળો

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે, "બિલ બંધારણની વિરૂદ્ધ છે. આ બિલથી માત્ર મુસ્લિમ પુરુષોને સજા મળશે. સરકારને ફક્ત મુસ્લિમ મહિલાઓ પ્રત્યે જ સાંત્વના કેમ છે? સરકારને કેરળની હિન્દુ મહિલાઓની ચિંતા કેમ નથી? જો બિલ મુસ્લિમ મહિલાઓના હિતમાં હોય તો શા માટે સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલ્લાકને ગેરબંધારણીય ગણાવ્યું હતું? આ બિલ પછી જે પતિ જેલમાં ગયેલાં પત્નીને ખર્ચ આપવા સરકાર તૈયાર છે ખરી ? આમ, ઔવૈસીએ બિલનો વિરોધ કરી સરકારને પ્રશ્નો કર્યા હતા."

લોકસભા સાથે સંકળાયેલી કાર્યવાહીની યાદી પ્રમાણે 'મુસ્લિમ મહિલા વિવાહ' અધિકાર સંરક્ષણ ધારો 2019 લોકસભામાં રજૂ કરાયો હતો. 16 લોકસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ અગાઉનો ખરડો બિનઅસરકારક સાબિત થયો હતો. કારણ કે, આ ખરડો રાજ્યસભામાં લાંબા સમય સુધી પડી રહ્યો હતો. ખરેખર તો, લોકસભામાં કોઇ ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાં અટકી રહે તો નીચલા ગૃહ(લોકસભામાં)માં ભંગ થવાના કારણે તેની અસર જોવા મળતી નથી.

સરકારે સપ્ટેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં બે વાર ટ્રિપલ તલ્લાકનો અધિનિયમ જાહેર કર્યો હતો. એનું કારણ હતું કે, લોકસભામાં આ વિવાદસ્પદ ખરડો પસાર થયા બાદ તે રાજ્યસભામાં કોઇને કોઇ કારણસર અટકી જાય છે.

આ બધાની વચ્ચે મુસ્લિમ મહિલા (વિવાહ પર અઘિકારોનો સંરક્ષણ) અધિનિયમ 2019ના પ્રમાણે ટ્રિપલ તલ્લાક પ્રમાણે તલ્લાક અમાન્ય છે, અને પતિને તેની માટે ત્રણ વર્ષની સજા થઈ શકે છે.

લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ ટ્રિપલ તલ્લાકના બિલ પર ડિવિઝનની માગ કરી હતી. ત્યારે રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે,"ટ્રિપલ તલ્લાક બિલથી મુસ્લિમ મહિલાઓની રક્ષા થશે. ભારતીય બંધારણ પ્રમાણે નવુું બિલ લાવવામાં આવશે. તેના વિશેની કાયદાકીય ચર્ચા તો થતી રહેશે. એટલે લોકસભાને કોર્ટ ન બનાવો. આ નારી, ન્યાય અને ગરિમાનો પ્રશ્ન છે તેથી ટ્રિપલ તલ્લાક વખોડી ન નાખો. તેને સમજવાનો પ્રયત્ન કરો.

triple talaq
લોકસભામાં ત્રિપલ તલાકનું નવું બિલ રજૂ થતાં જ સંસદમાં થયો હોબાળો

કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલ્લાકના બિલની હિમાયત કરતાં કહ્યું કે, "અમે અગાઉની સરકારમાં આ બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. પણ તે રાજ્યસભામાં તેને અટકી પડ્યું હતું. તેમણે કહ્યું કે, બંધારણીય પ્રક્રિયા અનુસાર અમે ફરીથી બિલ લઇને આવ્યા છે." જનતાએ આપણને કાનૂન બનાવવા માટે પસંદ કર્યા છે. રહી વાત કાયદા વિશે ચર્ચાની તો એ કોર્ટમાં થતી રહેશે. હાલ લોકસભાને કોર્ટ બનાવવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે, સવાલ અહીં રાજકારણનો કે ઉપાસનાનો નથી. પણ નારીના ન્યાયનો છે. તેમણે કહ્યું કે, ભારતના બંધારણમાં જણાવ્યું છે કે, "કોઇની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આથી તે બંધારણની વિરૂદ્ધ નથી, પણ તેમના અધિકારો સાથે જોડાયેલો છે."

triple talaq
લોકસભામાં ત્રિપલ તલાકનું નવું બિલ રજૂ થતાં જ સંસદમાં થયો હોબાળો

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે, "બિલ બંધારણની વિરૂદ્ધ છે. આ બિલથી માત્ર મુસ્લિમ પુરુષોને સજા મળશે. સરકારને ફક્ત મુસ્લિમ મહિલાઓ પ્રત્યે જ સાંત્વના કેમ છે? સરકારને કેરળની હિન્દુ મહિલાઓની ચિંતા કેમ નથી? જો બિલ મુસ્લિમ મહિલાઓના હિતમાં હોય તો શા માટે સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલ્લાકને ગેરબંધારણીય ગણાવ્યું હતું? આ બિલ પછી જે પતિ જેલમાં ગયેલાં પત્નીને ખર્ચ આપવા સરકાર તૈયાર છે ખરી ? આમ, ઔવૈસીએ બિલનો વિરોધ કરી સરકારને પ્રશ્નો કર્યા હતા."

લોકસભા સાથે સંકળાયેલી કાર્યવાહીની યાદી પ્રમાણે 'મુસ્લિમ મહિલા વિવાહ' અધિકાર સંરક્ષણ ધારો 2019 લોકસભામાં રજૂ કરાયો હતો. 16 લોકસભાનો કાર્યકાળ પૂરો થયા બાદ અગાઉનો ખરડો બિનઅસરકારક સાબિત થયો હતો. કારણ કે, આ ખરડો રાજ્યસભામાં લાંબા સમય સુધી પડી રહ્યો હતો. ખરેખર તો, લોકસભામાં કોઇ ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાં અટકી રહે તો નીચલા ગૃહ(લોકસભામાં)માં ભંગ થવાના કારણે તેની અસર જોવા મળતી નથી.

સરકારે સપ્ટેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં બે વાર ટ્રિપલ તલ્લાકનો અધિનિયમ જાહેર કર્યો હતો. એનું કારણ હતું કે, લોકસભામાં આ વિવાદસ્પદ ખરડો પસાર થયા બાદ તે રાજ્યસભામાં કોઇને કોઇ કારણસર અટકી જાય છે.

આ બધાની વચ્ચે મુસ્લિમ મહિલા (વિવાહ પર અઘિકારોનો સંરક્ષણ) અધિનિયમ 2019ના પ્રમાણે ટ્રિપલ તલ્લાક પ્રમાણે તલ્લાક અમાન્ય છે, અને પતિને તેની માટે ત્રણ વર્ષની સજા થઈ શકે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/new-triple-talaq-bill-to-be-tabled-in-lok-sabha-today-2-2/na20190621100404605



लोकसभा में तीन तलाक बिल पेश, सदन में हंगामा



नई दिल्ली: केंद्रीय कानून मंत्री रविशंकर प्रसाद ने लोकसभा में तीन तलाक बिल पेश कर दिया है. इस बिल के पेश होते ही सदन में हंगामा शुरू हो गया. स्पीकर ओम बि़ड़ला ने कहा कि मंत्री सिर्फ बिल पेश करने की अनुमति मांग रहे हैं और किसी सदस्य की आपत्ति है तो फिर मैं जवाब देने के लिए तैयार हूं. इसके बाद हंगामे के बीच रविशंकर प्रसाद ने तीन तलाक बिल लोकसभा में पेश कर दिया है.



लोकसभा में कांग्रेस समेत विपक्षी दलों ने तीन तलाक बिल पर डिवीजन की मांग की है. सदन में लॉबी खाली कराई जा रही है और इसके बाद वोटिंग होगी. स्पीकर ने सदन में कहा कि लॉबी खाली हो गई है और अब महासचिव वोटिंग के नियम सांसदों को बता रही हैं.



रविशंकर प्रसाद ने कहा, 'तीन तलाक बिल से मुस्लिम महिलाओं की रक्षा होगी. संविधान के तहत नया बिल लाये. कानून पर बहस कोर्ट में होती है. लोकसभा को कोर्ट ना बनाएं. हम संसद में कानून बनाने चुनकर आये हैं. ये नारी न्याय और गरिमा का सवाल है. तीन बार तलाक कहकर उन्हें बाहर कर दिया जाता है.'



कानून मंत्री रविशंकर प्रसाद ने कहा कि हमने पिछली सरकार में इस बिल को लोकसभा से पारित किया था लेकिन राज्यसभा में यह बिल पेंडिंग रह गया था. उन्होंने कहा कि संविधान की प्रक्रियाओं के अनुसार हम बिल को फिर से लेकर आए हैं. जनता ने हमें कानून बनाने के लिए चुना है और कानून पर बहस अदालत में होती है और कोई लोकसभा को अदालत न बनाए. मंत्री ने कहा कि यह सवाल सियासत या इबादत का नहीं बल्कि नारी न्याय का सवाल है. उन्होंने कहा कि भारत के संविधान में कहा गया है कि किसी के साथ भेदभाव नहीं किया जा सकता, इसलिए यह संविधान के खिलाफ कतई नहीं है बल्कि उनके अधिकारों से जुड़ा हैं.



कांग्रेस ने इस बिल का विरोध किया. कांग्रेस नेता थरूर ने कहा, 'मैं तीन तलाक बिल का समर्थन नहीं करता हूं. यह बिल मुस्लिम परिवारों के खिलाफ है. सिर्फ लोगों को परेशान करने के लिये यह बिल लाया गया.'



AIMIM प्रमुख असदुद्दीन ओवैसी ने भी इस बिल का विरोध किया. उन्होंने बिल का विरोध करते हुए कहा कि यह संविधान के खिलाफ है. इस बिल से सिर्फ मुस्लिम पुरुषों को सजा मिलेगी, सरकार को सिर्फ मुस्लिम महिलाओं से हमदर्दी क्यों है, केरल की हिन्दू महिलाओं की चिंता सरकार क्यों नहीं कर रही है. उन्होंने कहा कि सुप्रीम कोर्ट ने तीन तलाक को असंवैधानिक ठहराया है. इस बिल के बाद जो पति जेल जाएंगे उनकी पत्नियों का खर्चा क्या सरकार देने के लिए तैयार है.



लोकसभा से जुड़ी कार्यवाही सूची के मुताबिक 'मुस्लिम महिला विवाह अधिकार संरक्षण विधेयक-2019' लोकसभा में पेश किया जा रहा है.



पिछले महीने 16 वीं लोकसभा का कार्यकाल पूरा होने के बाद पिछला विधेयक निष्प्रभावी हो गया था क्योंकि यह राज्यसभा में लंबित था. दरअसल, लोकसभा में किसी विधेयक के पारित हो जाने और राज्यसभा में उसके लंबित रहने की स्थिति में निचले सदन (लोकसभा) के भंग होने पर वह विधेयक निष्प्रभावी हो जाता है.



सरकार ने सितंबर 2018 और फरवरी 2019 में दो बार तीन तलाक अध्यादेश जारी किया था. इसका कारण यह है कि लोकसभा में इस विवादास्पद विधेयक के पारित होने के बाद वह राज्यसभा में लंबित रहा था.



मुस्लिम महिला (विवाह पर अधिकारों का संरक्षण) अध्यादेश, 2019 के तहत तीन तलाक के तहत तलाक अवैध, अमान्य है और पति को इसके लिए तीन साल तक की कैद की सजा हो सकती है.










Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.