મંગળવારે જોવા મળેલા એક પોસ્ટરમાં લખ્યું હતું કે, કરતારપુર સાહિબ કોરિડોરની પાછળના સાચા નાયક, અમે પંજાબી સ્વિકાર કરીએ છીએ કે, તેનો શ્રેય નવજોત સિંહ સિદ્ધુ અને ઈમરાન ખાનને જાય છે.
જો કે, નગર નિગમે થોડી વારમાં આ પોસ્ટર ઉતારી લીધા હતા.
ભારતની નજીક આવેલા લગભગ 4 કિમી દૂર પર પાકિસ્તાનના પંજાબ વિસ્તાર સ્થિત કરતારપુર ગુરુદ્વારનું નિર્માણ થયું છે. જ્યાં 16 શતાબ્દીમાં ગુરુ નાનકે અંતિમ શ્વાસ લીધા હતા. જેને 4.2 કિમી લાંબા કરતારપુર સાહિબ કોરિડોર સાથે જોડવામાં આવ્યું છે.