ETV Bharat / bharat

કટાસરાજ મંદિરના દર્શન માટે પાકિસ્તાન પહોંચ્યા 80થી વધુ ભારતીય હિન્દુ - હિન્દુ શ્રદ્ધાળુ

લાહૌરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત કટાસરાજ મંદિરની વાર્ષિક તીર્થયાત્રા માટે ભારતથી 80થી વધુ હિન્દુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. કટાસરાજ અનેક હિન્દુ મંદિરોનું પરિસર છે. આ મંદિર એકબીજાના કોરિડોરથી જોડાયેલું છે.

Etv Bharat, Gujarati News, Katsaraj Temple
કટાસરાજ મંદિરના દર્શન માટે પાકિસ્તાન પહોંચ્યા 80થી વધુ ભારતીય હિન્દુ
author img

By

Published : Dec 15, 2019, 8:59 AM IST

કટાસરાજ રાજધાની ઇસ્લાબાદથી 90 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ચકવાલ જિલ્લામાં સ્થિત છે. વિસ્થાપિત સમ્મપતિ ન્યાસ બોર્ડના પ્રવક્તા આમિર હાશમીએ પ્રેટ્રે જણાવ્યું કે, વાઘા બોર્ડરથી થઇને 82 જેટલા હિન્દુ તીર્થયાત્રીઓ શુક્રવારે લાહોર પહોંચ્યા હતા અને શનિવારે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે કટાસરાજ માટે રવાના થયા હતા.

વાઘા બોર્ડર પર તીર્થયાત્રીઓનું સ્વાગત બોર્ડના અધિકારીઓ તેમજ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના નેતાઓએ કર્યું હતું.

હાશમીએ કહ્યું કે, 'હિન્દુ તીર્થયાત્રીઓ રવિવારે મુખ્ય સમારોહમાં સામેલ થશે. સોમવારે તેઓ લાહૌર પરત ફરશે અને એક હિન્દુ સમાધિએ જશે. આ લોકો લાહૌર સ્થિત કૃષ્ણ મંદિરે પણ જશે અને 19 ડિસેમ્બરે ભારત પરત ફરશે.'

આ તીર્થયાત્રીઓના ભારતમાં મુખ્ય આયોજક શિવ પ્રતાપ બજાજે મંદિરની જાળવણી માટે પાકિસ્તાન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

બોર્ડ અનુસાર હિન્દુ તીર્થયાત્રી એક વર્ષના અંતર બાદ અહીં પહોંચ્યા છે.

કટાસરાજ રાજધાની ઇસ્લાબાદથી 90 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ચકવાલ જિલ્લામાં સ્થિત છે. વિસ્થાપિત સમ્મપતિ ન્યાસ બોર્ડના પ્રવક્તા આમિર હાશમીએ પ્રેટ્રે જણાવ્યું કે, વાઘા બોર્ડરથી થઇને 82 જેટલા હિન્દુ તીર્થયાત્રીઓ શુક્રવારે લાહોર પહોંચ્યા હતા અને શનિવારે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે કટાસરાજ માટે રવાના થયા હતા.

વાઘા બોર્ડર પર તીર્થયાત્રીઓનું સ્વાગત બોર્ડના અધિકારીઓ તેમજ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના નેતાઓએ કર્યું હતું.

હાશમીએ કહ્યું કે, 'હિન્દુ તીર્થયાત્રીઓ રવિવારે મુખ્ય સમારોહમાં સામેલ થશે. સોમવારે તેઓ લાહૌર પરત ફરશે અને એક હિન્દુ સમાધિએ જશે. આ લોકો લાહૌર સ્થિત કૃષ્ણ મંદિરે પણ જશે અને 19 ડિસેમ્બરે ભારત પરત ફરશે.'

આ તીર્થયાત્રીઓના ભારતમાં મુખ્ય આયોજક શિવ પ્રતાપ બજાજે મંદિરની જાળવણી માટે પાકિસ્તાન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

બોર્ડ અનુસાર હિન્દુ તીર્થયાત્રી એક વર્ષના અંતર બાદ અહીં પહોંચ્યા છે.

Intro:Body:

कटासराज मंदिर के दर्शन के लिए पाकिस्तान पहुंचे 80 से अधिक भारतीय हिंदू



लाहौर : पाकिस्तान के पंजाब प्रांत स्थित कटासराज मंदिर की सलाना तीर्थयात्रा के लिए भारत से 80 से अधिक हिंदू श्रद्धालु यहां पहुंचे हैं. कटासराज कई हिंदू मंदिरों का परिसर है. यह मंदिर एक दूसरे के गलियारों से जुड़े हुए हैं.



कटासराज राजधानी इस्लामाबाद से 90 किलोमीटर दक्षिण पूर्व में चकवाल जिले में स्थित है.विस्थापित सम्पत्ति न्यास बोर्ड के प्रवक्ता आमिर हाशमी ने प्रेट्र को बताया, कि वाघा सीमा से होकर 82 हिंदू तीर्थयात्री शुक्रवार को लाहौर पहुंचे और शनिवार को कड़ी सुरक्षा के बीच कटासराज के लिए रवाना हुए.



वाघा सीमा पर तीर्थयात्रियों का स्वागत बोर्ड के अधिकारियों एवं पाकिस्तान हिंदू काउंसिल के नेताओं ने किया.



हाशमी ने कहा, 'हिंदू तीर्थयात्री रविवार को मुख्य समारोह में शामिल होंगे. सोमवार को वे लाहौर वापस लौटेंगे और एक हिंदू समाधि जाएंगे. यह लोग लाहौर स्थित कृष्ण मंदिर भी जाएंगे और 19 दिसंबर को वापस भारत लौट जाएंगे.'



इस तीर्थयात्रा के भारत में मुख्य आयोजक शिव प्रताप बजाज ने मंदिर के रख रखाव के लिए पाकिस्तान सरकार का धन्यवाद किया है.



बोर्ड के अनुसार हिंदू तीर्थयात्री एक वर्ष के अंतराल के बाद यहां पहुंचे हैं.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.