ETV Bharat / bharat

CABથી નહીં છીનવાય આસામની અનોખી ઓળખ: PM મોદી

author img

By

Published : Dec 12, 2019, 11:40 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ નાગરિકતા સંશોધન બિલ કાયદો બને તે પહેલાં આસામના લોકોને ખાતરી આપી છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, 'હું આસામના મારા ભાઈ-બહેનોને ખાતરી આપવા માંગું છું કે તેઓને CAB પસાર થયા પછી ચિંતા કરવાની કંઈ જ નથી.'

Modi On CAB
નાગરિકતા સંશોધન બિલ પર વડાપ્રધાન મોદીએ

'PM મોદીએ બીજા ટ્વીટમાં લખ્યું કે, હું તમને ખાતરી આપવા માંગુ છું - કોઈ તમારા હક, વિશેષ ઓળખ અને સુંદર સંસ્કૃતિને છીનવી શકશે નહીં. આસામ હંમેશા વિકાસ કરતું રહેશે.'

તેમણે આગળ લખ્યું કે, કેન્દ્ર સરકાર અને હું, કલમ 6ની ભાવના અનુસાર, અસમી લોકોના બંધારણીય રીતે રાજકીય, ભાષાકીય, સાંસ્કૃતિક અને જમીન અધિકારને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છીએ.

'PM મોદીએ બીજા ટ્વીટમાં લખ્યું કે, હું તમને ખાતરી આપવા માંગુ છું - કોઈ તમારા હક, વિશેષ ઓળખ અને સુંદર સંસ્કૃતિને છીનવી શકશે નહીં. આસામ હંમેશા વિકાસ કરતું રહેશે.'

તેમણે આગળ લખ્યું કે, કેન્દ્ર સરકાર અને હું, કલમ 6ની ભાવના અનુસાર, અસમી લોકોના બંધારણીય રીતે રાજકીય, ભાષાકીય, સાંસ્કૃતિક અને જમીન અધિકારને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છીએ.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/appeal-of-modi-on-cab-in-assam/na20191212102555894



CAB से नहीं छिनेगी असम की विशिष्ट पहचान और सुंदर संस्कृति : PM मोदी




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.