ETV Bharat / bharat

ઘાટીમાં હવે પ્લેનથી મુસાફરી કરશે CRPFનાં જવાનો

નવી દિલ્હી: કાશ્મીર ઘાટીમાં તૈનાત CRPF અને અર્ધ સૈનિક દળોના જવાનો રજા પર જતા અને આવતા હવે વાણિજ્યિક ઉડાનનો ઉપયોગ કરશે.

author img

By

Published : Feb 21, 2019, 8:38 PM IST

ફાઈલ ફોટો

જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહિદ થવાની ઘટના બાદ ગૃહમંત્રાલયે ગુરુવારે એક આદેશ જાહેર કરી આ જાણકારી આપી હતી.

આ આદેશમાં કહેવાયું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના તમામ કર્મચારીઓ દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેક્ટર પર હવાઈ યાત્રાની મંજૂરી આપવામા આવી છે.

આ આદેશ મુજબ હવે કોન્સટેબલ, હેડ કોન્સટેબલ તથા સહાયક અને ઉપ નિરિક્ષક રેંકનાં લગભગ 7.8 લાખ અર્ધ સૈનિકના જવાનોને તુરંત લાભ મળશે જે અગાઉ મળતો નહોતો.

આ નિવેદનમાં એવું પણ સામેલ કરાયું છે કે, આ યાત્રા રજા પર ઘરે જતાં તથા પરત ફરતી વખતે તેનો ઉપયોગ કરી શકશે.

જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહિદ થવાની ઘટના બાદ ગૃહમંત્રાલયે ગુરુવારે એક આદેશ જાહેર કરી આ જાણકારી આપી હતી.

આ આદેશમાં કહેવાયું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના તમામ કર્મચારીઓ દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેક્ટર પર હવાઈ યાત્રાની મંજૂરી આપવામા આવી છે.

આ આદેશ મુજબ હવે કોન્સટેબલ, હેડ કોન્સટેબલ તથા સહાયક અને ઉપ નિરિક્ષક રેંકનાં લગભગ 7.8 લાખ અર્ધ સૈનિકના જવાનોને તુરંત લાભ મળશે જે અગાઉ મળતો નહોતો.

આ નિવેદનમાં એવું પણ સામેલ કરાયું છે કે, આ યાત્રા રજા પર ઘરે જતાં તથા પરત ફરતી વખતે તેનો ઉપયોગ કરી શકશે.

Intro:Body:

ઘાટીમાં હવે પ્લેનથી મુસાફરી કરશે CRPFનાં જવાનો

 





નવી દિલ્હી: કાશ્મીર ઘાટીમાં તૈનાત CRPF અને અર્ધ સૈનિક દળોના જવાનો રજા પર જતા અને આવતા હવે વાણિજ્યિક ઉડાનનો ઉપયોગ કરશે.



જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહિદ થવાની ઘટના બાદ ગૃહમંત્રાલયે ગુરુવારે એક આદેશ જાહેર કરી આ જાણકારી આપી હતી.



આ આદેશમાં કહેવાયું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના તમામ કર્મચારીઓ દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેક્ટર પર હવાઈ યાત્રાની મંજૂરી આપવામા આવી છે.



આ આદેશ મુજબ હવે કોન્સટેબલ, હેડ કોન્સટેબલ તથા સહાયક અને ઉપ નિરિક્ષક રેંકનાં લગભગ 7.8 લાખ  અર્ધ સૈનિકના જવાનોને તુરંત લાભ મળશે જે અગાઉ મળતો નહોતો.



આ નિવેદનમાં એવું પણ સામેલ કરાયું છે કે, આ યાત્રા રજા પર ઘરે જતાં તથા પરત ફરતી વખતે તેનો ઉપયોગ કરી શકશે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.