ETV Bharat / bharat

ટ્રંપની વાતથી ધ્યાન ભટકાવવા ટ્રિપલ તલાકનું બિલ લાવવામાં આવ્યુ: કોંગ્રેસ - ત્રિપલ તલાખ પર કોંગ્રેસનું નિવેદન

નવી દિલ્હી: મોદી સરકાર આજે લોકસભામાં ટ્રિપલ તલાકનું બિલ પસાર કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર કરવા પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ કહ્યું છે કે, આ બિલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રંપના નિવેદન પરથી ધ્યાન ભટકાવવા માટે પસાર કરવામાં આવી રહ્યું છે.

teiple talaq Bill
author img

By

Published : Jul 25, 2019, 12:44 PM IST

અહીં ઉલ્લેખનીય છે કે, ટ્રપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રંપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મોદીએ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. કોંગ્રેસે સદનમાં આ મુદ્દા પર PM મોદી પાસેથી જવાબ માંગ્યો છે. આ માંગને લઈ કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ પણ કર્યુ હતું.

અગાઉ મનીષ તિવારીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલની નાટકીય ઉપસ્થિતી થશે. આ બિલ ટ્ર્ંપના નિવેદન પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં માટે પસાર કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે સાંસદે જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિના દાવા પર વડાપ્રધાને જવાબ આપવો જોઈએ. તેમણે જણાવવું પડશે કે ટ્રંપ અને તેમની વચ્ચે શું વાત થઇ હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, ટ્રપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રંપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મોદીએ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. કોંગ્રેસે સદનમાં આ મુદ્દા પર PM મોદી પાસેથી જવાબ માંગ્યો છે. આ માંગને લઈ કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ પણ કર્યુ હતું.

અગાઉ મનીષ તિવારીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલની નાટકીય ઉપસ્થિતી થશે. આ બિલ ટ્ર્ંપના નિવેદન પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં માટે પસાર કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે સાંસદે જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિના દાવા પર વડાપ્રધાને જવાબ આપવો જોઈએ. તેમણે જણાવવું પડશે કે ટ્રંપ અને તેમની વચ્ચે શું વાત થઇ હતી.

Intro:Body:

ત્રિપલ તલાખ પર કોંગ્રેસનું નિવેદન, ટ્ર્ંપની બાબત પરથી ધ્યાન ભટકાવવા સરકાર બિલ લાવી છે 



Manish tiwari targets BJP for teiple talaq Bill 



New delhi news, Congress News, Triple talaq bill and BJP, Manish twiari targets BJP, ત્રિપલ તલાખ પર કોંગ્રેસનું નિવેદન, ડ્રોનાલ્ડ ટ્રંપનું નિવેદન



નવી દિલ્હી: મોદી સરકારે આજે લોકસભામાં ત્રિપલ તલાકનું બિલ પસાર કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે લોકસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરવા પર સવાલ ઉભા કર્યા છે. કોંગી સાંસદ મનીષ તિવારીએ કહ્યું છે કે, આ બિલ અમેરિકાના રાષ્ટ્રપ્રધાન ડ્રોનાલ્ડ ટ્રંપના નિવેદન પરથી ભટકાવવા માટે પસાર કરવામાં આવ્યું છે.



ઉલ્લેખનીય છે કે, ટ્રપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મોદીએ કાશ્મીર મુદ્દા પર ટ્ર્ંપ સાથે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. કોંગ્રેસે સદનમાં આ મુદ્દા પર PM મોદી પાસેથી જવાબ માંગ્યો છે. આ માંગને લઇને કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ પણ કર્યુ હતું.



મનીષ તિવારીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલની નાટકીય ઉપસ્થિતી થશે. આ બિલ ટ્ર્ંપના નિવેદન પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં માટે પસાર કરવામાં આવી રહ્યું છે.



કોંગ્રેસે સાંસદે જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિના દાવા પર વડાપ્રધાને જવાબ આપવો જોઇએ. તેમણે જણાવવું પડશે કે ટ્રંપ અને તેમની વચ્ચે શું વાત થઇ હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.