શહેરની મધ્યમાં આવેલા ઈન્દિરા ગાંધી સરણી માર્ગ પર બી.આર.આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ સંકલ્પ લેતા કહ્યું કે, કોઈને પણ બંગાળ છોડવું પડશે નહીં, તમામ ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દ બનાવી રાખો.
રેલીની શરૂઆતમાં સંકલ્પ લેતા કહ્યું કે, અમે બધા નાગરિક છીએ. આપણો આદર્શ તમામને ધર્મમાં સૌહાર્દ છે. અમે કોઈને પણ બંગાળ છોડવા નહીં દઈએ. અમે શાંતિ સાથે ચિંતા મુક્ત થઈ રહીશું. અમે બંગાળમાં એનઆરસી અને સીએએ લાગુ થવા નહીં દઈએ. આપણે શાંતિ જાળવવાની છે.