ETV Bharat / bharat

મમતાનો હઠાગ્રહ : NRC-CAAને મંજૂરી નહીં આપું - protest in west bengal

કલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે લોકોને આશ્વાસન આપ્યું કે, તેઓ રાજ્યમાં નાગરિકતા કાનૂન લાગુ થવા દેશે નહીં. હાલમાં તેઓ આ વિવાદીત કાયદા વિરૂદ્ધ મોટી રેલીનું આયોજન કરી રહ્યા છે.

NRC-CAAને મંજૂરી નહીં આપું
NRC-CAAને મંજૂરી નહીં આપું
author img

By

Published : Dec 16, 2019, 4:49 PM IST

Updated : Dec 16, 2019, 6:23 PM IST

શહેરની મધ્યમાં આવેલા ઈન્દિરા ગાંધી સરણી માર્ગ પર બી.આર.આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ સંકલ્પ લેતા કહ્યું કે, કોઈને પણ બંગાળ છોડવું પડશે નહીં, તમામ ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દ બનાવી રાખો.

રેલીની શરૂઆતમાં સંકલ્પ લેતા કહ્યું કે, અમે બધા નાગરિક છીએ. આપણો આદર્શ તમામને ધર્મમાં સૌહાર્દ છે. અમે કોઈને પણ બંગાળ છોડવા નહીં દઈએ. અમે શાંતિ સાથે ચિંતા મુક્ત થઈ રહીશું. અમે બંગાળમાં એનઆરસી અને સીએએ લાગુ થવા નહીં દઈએ. આપણે શાંતિ જાળવવાની છે.

શહેરની મધ્યમાં આવેલા ઈન્દિરા ગાંધી સરણી માર્ગ પર બી.આર.આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવ્યા બાદ સંકલ્પ લેતા કહ્યું કે, કોઈને પણ બંગાળ છોડવું પડશે નહીં, તમામ ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દ બનાવી રાખો.

રેલીની શરૂઆતમાં સંકલ્પ લેતા કહ્યું કે, અમે બધા નાગરિક છીએ. આપણો આદર્શ તમામને ધર્મમાં સૌહાર્દ છે. અમે કોઈને પણ બંગાળ છોડવા નહીં દઈએ. અમે શાંતિ સાથે ચિંતા મુક્ત થઈ રહીશું. અમે બંગાળમાં એનઆરસી અને સીએએ લાગુ થવા નહીં દઈએ. આપણે શાંતિ જાળવવાની છે.

Intro:Body:



ममता ने लिया संकल्प, एनआरसी, सीएए को अनुमति नहीं देंगे





कोलकाता, 16 दिसम्बर (आईएएनएस)| पश्चिम बंगाल की मुख्यमंत्री और तृणमूल कांग्रेस सुप्रीमो ममता बनर्जी ने सोमवार को लोगों को राष्ट्रीय नागरिक रजिस्टर की गतिविधि व नए नागरिकता कानून (सीएए) के राज्य में क्रियान्वयन को अनुमति नहीं देने को लेकर लोगों को संकल्प दिलाया। उन्होंने विवादित कानून व एनआरसी के खिलाफ एक बड़ी विरोध रैली का नेतृत्व किया। शहर के मध्य में इंदिरा गांधी सरनी मार्ग पर बी.आर.आंबेडकर की प्रतिमा को माला पहनाने के बाद संकल्प लेते हुए ममता बनर्जी ने कहा कि किसी को बंगाल नहीं छोड़ना होगा और सभी धर्मो के लोगों के बीच शांति व सौहार्द्र बनाने का उन्होंने आह्वान किया।



रैली की शुरुआत में संकल्प लिया गया, "हम सभी नागरिक हैं। हमारा आदर्श सभी धर्मो में सौहार्द्र है। हम किसी को बंगाल नहीं छोड़ने देंगे। हम शांति के साथ व चिंता मुक्त होकर रहेंगे। हम बंगाल में एनआरसी व सीएए को अनुमति नहीं देंगे। हमें शांति बनाए रखना है।"



--आईएएनएस


Conclusion:
Last Updated : Dec 16, 2019, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.