ETV Bharat / bharat

દેશ મજબૂત નેતૃત્વના હાથમાં છે: કિશન રેડ્ડી - kishan reddy in hyderbad

હૈદરાબાદઃગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે હૈદરાબાદ રસુલપુરામાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. આશરે 6000 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

દેશમાં મજબૂત નેતૃત્વના હાથમાં છે: કિશન રેડ્ડી
author img

By

Published : Oct 28, 2019, 8:41 PM IST

Updated : Oct 29, 2019, 7:42 PM IST

સમગ્ર દેશ અને ગુજરાતની વાત કરીએ તો ગત રોજ દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યાના બીજા દિવસે ગુજરાતીઓ માટે નવુ વર્ષ પ્રાગટ્ય થાય છે. ત્યારે આજના આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સગા-સંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામના પાઠવતા હોય છે. આ પ્રસંગે હૈદરાબાદ રસુલપુરામાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કિશન રેડ્ડીએ તેમના પ્રવચનમાં કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ મને મહત્વની જવાબદારી સોંપી છે. હું થોડા દિવસો પહેલા આસામની સરહદ પર ગયો હતો. બાંગ્લાદેશ-ભારત સરહદે પણ ગયો હતો. મેં આજે આપણા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આપણે આપણા જવાનોનું મનોબળ વધારવું જોઈએ. મને એમની સાથે દિવાળીની ઉજવણી કરીને ખુબ સારુ લાગ્યુ.

દેશમાં મજબૂત નેતૃત્વના હાથમાં છે: કિશન રેડ્ડી

રેડ્ડીએ એમ પણ જણાવ્યુ હતું કે, દેશને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું મજબુત નેતૃત્વ મળ્યુ છે. દેશ હાલમાં નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે દેશને શક્તિશાળી બનાવવાનો છે. વિશ્વમાં ઉચ્ચસ્થાને લઈ જવાનો છે.

સ્વામીનારાયણ મંદિરમાં આવીને કાર્યક્રમમાં ભાગ લેવાની ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યુ હતું કે, આ એક સ્ફૂર્તિકેન્દ્ર પણ છે. અહીંથી સ્ફૂર્તિ મળે છે. જેનો ઉપયોગ આપણે પોતાના માટે તો કરવાનો જ પણ સાથે દેશ માટે પણ કરવો જોઈએ.

સમગ્ર દેશ અને ગુજરાતની વાત કરીએ તો ગત રોજ દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યાના બીજા દિવસે ગુજરાતીઓ માટે નવુ વર્ષ પ્રાગટ્ય થાય છે. ત્યારે આજના આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સગા-સંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામના પાઠવતા હોય છે. આ પ્રસંગે હૈદરાબાદ રસુલપુરામાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કિશન રેડ્ડીએ તેમના પ્રવચનમાં કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ મને મહત્વની જવાબદારી સોંપી છે. હું થોડા દિવસો પહેલા આસામની સરહદ પર ગયો હતો. બાંગ્લાદેશ-ભારત સરહદે પણ ગયો હતો. મેં આજે આપણા જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આપણે આપણા જવાનોનું મનોબળ વધારવું જોઈએ. મને એમની સાથે દિવાળીની ઉજવણી કરીને ખુબ સારુ લાગ્યુ.

દેશમાં મજબૂત નેતૃત્વના હાથમાં છે: કિશન રેડ્ડી

રેડ્ડીએ એમ પણ જણાવ્યુ હતું કે, દેશને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું મજબુત નેતૃત્વ મળ્યુ છે. દેશ હાલમાં નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે દેશને શક્તિશાળી બનાવવાનો છે. વિશ્વમાં ઉચ્ચસ્થાને લઈ જવાનો છે.

સ્વામીનારાયણ મંદિરમાં આવીને કાર્યક્રમમાં ભાગ લેવાની ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યુ હતું કે, આ એક સ્ફૂર્તિકેન્દ્ર પણ છે. અહીંથી સ્ફૂર્તિ મળે છે. જેનો ઉપયોગ આપણે પોતાના માટે તો કરવાનો જ પણ સાથે દેશ માટે પણ કરવો જોઈએ.

Intro:Body:

હૈદરાબાદઃ સમગ્ર દેશ અને ગુજરાતની વાત કરીએ તો ગત રોજ દિવાળીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કર્યાના બીજા દિવસે ગુજરાતીઓ માટે નવુ વર્ષ પ્રાગટ્ય થાય છે. ત્યારે આજના આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે સગા-સંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામના પાઠવતા હોય છે. ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે હૈદગાબાદ રસુલપુરામાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. આશરે 6000 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Conclusion:
Last Updated : Oct 29, 2019, 7:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.