ETV Bharat / bharat

અંબાજીમાં ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા ખોડીયાર જયંતીની ઉજવણી કરાઇ - ખોડીયાર નવયુક્ત મંડળ

અંબાજીઃ સમગ્ર રાજ્યમાં આજે ખોડીયાર જ્યંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા ખોડીયાર જ્યંતીની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.

ખોડીયાર જ્યંતી
author img

By

Published : Feb 13, 2019, 7:26 PM IST

અંબાજીમાં પૌરાણીક ખોડીયાર માતાજીનાં મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ હતી. સાથે ખોડીયાર માતાને પણ અનેક પ્રકારનાં વ્યજંનો સાથે 56 ભોગનું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતીની ઉજવણી કરાઇ હતી.

ખોડીયાર જયંતીની ઉજવણી
undefined

બપોરનાં સમયે ખોડીયાર માતાજીની વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જે સમગ્ર અંબાજી શહેરમાં ફરી હતી. જોકે ખોડીયાર જ્યંતીનાં પર્વને લઇ સાંજે યોજાનારા ભંડારાની પણ બપોરથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલું જ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે. પણ છેલ્લા 10 વર્ષથી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટનાં સહીયોગથી આ જ્યંતીની ઉજવણી કરવામાં આવે છે.

અંબાજીમાં પૌરાણીક ખોડીયાર માતાજીનાં મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ હતી. સાથે ખોડીયાર માતાને પણ અનેક પ્રકારનાં વ્યજંનો સાથે 56 ભોગનું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતીની ઉજવણી કરાઇ હતી.

ખોડીયાર જયંતીની ઉજવણી
undefined

બપોરનાં સમયે ખોડીયાર માતાજીની વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જે સમગ્ર અંબાજી શહેરમાં ફરી હતી. જોકે ખોડીયાર જ્યંતીનાં પર્વને લઇ સાંજે યોજાનારા ભંડારાની પણ બપોરથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલું જ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે. પણ છેલ્લા 10 વર્ષથી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટનાં સહીયોગથી આ જ્યંતીની ઉજવણી કરવામાં આવે છે.

Intro:Body:

R_GJ_ABJ_13 FEB_01_VIDEO STORY_KHODIYAR_JAYANTI_CHIRAG AGRAWAL

Inbox

x



Chirag Agrawal <chirag.agrawal@etvbharat.com>

3:36 PM (15 minutes ago)

to me



R_GJ_ABJ_13 FEB_01_VIDEO STORY_KHODIYAR_JAYANTI_CHIRAG AGRAWAL



LOKESAN-AMBAJI





     સમગ્ર રાજ્ય માં આજે ખોડીયાર જ્યંતી ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ખોડીયાર નવયુક્ત મંડળ દ્વારા આજે ખોડીયાર જ્યંતી ની ભારે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી છે. અંબાજી માં પૌરાણીક ખોડીયાર માતા નાં મંદિરે સવાર થી જ દર્શનાર્થીઓ ની ભીડ જોવા મળતી હતી. ને સાથે ખોડીયાર માતા ને પણ અનેક પ્રકાર નાં વ્યજંનો સાથે 56 ભોગ નું અન્નકુટ ધરાવવામાં આવ્યુ હતુ. ને વિશેષ હોમહવન કરી ખોડીયાર જ્યંતી ની ઉજવણી કરાઇ હતી. બપોર નાં સમય ખોડીયાર માતા ની વિશાળ શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જે સમગ્ર અંબાજી શહેર માં ફરી હતી. જોકે આજે ખોડીયાળ જ્યંતી નાં પર્વ ને લઇ સાંજે યોજાનારા ભંડારા ની પણ બપોર થી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આમ તો આ મંદિર અંબાજી મંદિર જેટલુંજ પૌરાણીક હોવાનું માનવામાં આવે છે. પણ છેલ્લા 10 વર્ષ થી ખોડીયાર નવયુક્ત પ્રગતી મંડળ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ નાં સહીયોગ થી આ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે.



બાઇટ-1 રમેશ જોષી(સંચાલક, ખોડીયાળ નવયુક્ત પ્રગતી મંડળ)અંબાજી





    ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત



         અંબાજી, બનાસકાંઠા


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.