ETV Bharat / bharat

ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદનને લઈ વિવાદ, વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરાઈ - વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ

ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદનને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે, જેેેથી આમ આદમી પાર્ટીએ વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરી હતી. સાથે જ ભાજપને ઘણા સવાલો પણ કર્યા છે.

ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદનને લઈ વિવાદ,  વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરાઈ
ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદનને લઈ વિવાદ, વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરાઈ
author img

By

Published : Jul 22, 2020, 6:57 PM IST

નવી દિલ્હી: ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદન પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાર્ટીના બે નેતાઓએ જાટ સમુદાયથી આવતા કૈલાશ ગોહલોત અને શીખ સમાજના જરનેલસિહ એ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. આમ આદમી પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રેન્સ નો સંબોધન કરતા કૈલાસ ગોહલોતે ભાજપને પણ નિશાન પર લીધું હતું અને સાથે જ વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરી હતી.

કૈલાશ ગહલોતે કહ્યું કે, ભાજપની ચૂંટણીમાં શીખ અને જાટના વોટ માટે વાહ વહકરમાં આવે છે અને ચૂંટણી પૂરી થયા પછી જાટ અને શીખને મન બુદ્ધિ અને પાગલ દેખાઈ છે. કૈલાશે કહ્યું કે, શીખ સમાજ અને જાટ સમુદાય વિશે આવા શબ્દ કહેવા છતાં વિપ્લવ દેવ આજે સીએમ છે જ્યારે સીએમ બધા સમાજના હોય છે.

કૈલાસે ભાજપ પર સવાલ ઉઠાવી જણાવ્યું કે જેના આવા વિચારો હોય કેવી રીતે અન્યાય કરી શકે છે.

આવી રીતે શેખ સમાજમાંથી આવતા જર નેલસિંહેે પણ ભાજપ અને વિપ્લવ દેવને ગુલામાં ઉભા રાખ્યા હતા. તેઓએ જણાવ્યું વિપ્લવ દેવના આ નિવેદનથી દુનિયાના સમગ્ર શીખ અને જાટ સમાજમાં રોષ જોવા મળ્યો છે તેઓએ વિપ્લવ દેવના પહેલા નિવેદનો વિશે પણ જણાવ્યું હતું. અને ભાજપના અધ્યક્ષએ પણ આ નિવેદન પર માફી માગવી જોઈએ. કૈલાશે કહ્યું ફક્ત માફીથી કામ નહીં ચાલે વિપ્લવ દેવને રાજીનામું દેવું જોઈએ.

નવી દિલ્હી: ત્રિપુરા મુખ્યપ્રધાનના નિવેદન પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાર્ટીના બે નેતાઓએ જાટ સમુદાયથી આવતા કૈલાશ ગોહલોત અને શીખ સમાજના જરનેલસિહ એ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયાને લઈને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. આમ આદમી પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફ્રેન્સ નો સંબોધન કરતા કૈલાસ ગોહલોતે ભાજપને પણ નિશાન પર લીધું હતું અને સાથે જ વિપ્લવ દેવ પાસે રાજીનામાની માગ કરી હતી.

કૈલાશ ગહલોતે કહ્યું કે, ભાજપની ચૂંટણીમાં શીખ અને જાટના વોટ માટે વાહ વહકરમાં આવે છે અને ચૂંટણી પૂરી થયા પછી જાટ અને શીખને મન બુદ્ધિ અને પાગલ દેખાઈ છે. કૈલાશે કહ્યું કે, શીખ સમાજ અને જાટ સમુદાય વિશે આવા શબ્દ કહેવા છતાં વિપ્લવ દેવ આજે સીએમ છે જ્યારે સીએમ બધા સમાજના હોય છે.

કૈલાસે ભાજપ પર સવાલ ઉઠાવી જણાવ્યું કે જેના આવા વિચારો હોય કેવી રીતે અન્યાય કરી શકે છે.

આવી રીતે શેખ સમાજમાંથી આવતા જર નેલસિંહેે પણ ભાજપ અને વિપ્લવ દેવને ગુલામાં ઉભા રાખ્યા હતા. તેઓએ જણાવ્યું વિપ્લવ દેવના આ નિવેદનથી દુનિયાના સમગ્ર શીખ અને જાટ સમાજમાં રોષ જોવા મળ્યો છે તેઓએ વિપ્લવ દેવના પહેલા નિવેદનો વિશે પણ જણાવ્યું હતું. અને ભાજપના અધ્યક્ષએ પણ આ નિવેદન પર માફી માગવી જોઈએ. કૈલાશે કહ્યું ફક્ત માફીથી કામ નહીં ચાલે વિપ્લવ દેવને રાજીનામું દેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.