ETV Bharat / bharat

તેલંગણાના CM KCRના પુત્રી કવિતાએ ઉમેદવારી પત્ર ભર્યું

ન્યૂઝ ડેસ્ક: તેલંગણાના મુખ્યપ્રધાન કે,ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ આજે હૈદરાબાદની નિઝામાબાદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.

author img

By

Published : Mar 22, 2019, 5:55 PM IST

Updated : Mar 22, 2019, 6:30 PM IST

KCRના પુત્રી કવિથા

આગામી લોકસભાની ચૂંટણી માટે હૈદરાબાદમાંથી મુખ્યપ્રધાનના દિકરી કે.કવિતા પણ લડવાના છે. તેલંગણામાં આગામી 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે જ્યાં 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે.

આપને જણાવી દઈએ કે, તેલંગણામાં હાલ TRSની સરકાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન કે.ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ પણ આજે TRS માંથી નોમિનેશન કર્યું છે.

આગામી લોકસભાની ચૂંટણી માટે હૈદરાબાદમાંથી મુખ્યપ્રધાનના દિકરી કે.કવિતા પણ લડવાના છે. તેલંગણામાં આગામી 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે જ્યાં 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે.

આપને જણાવી દઈએ કે, તેલંગણામાં હાલ TRSની સરકાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન કે.ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ પણ આજે TRS માંથી નોમિનેશન કર્યું છે.

Intro:Body:

તેલંગણાના CM KCRના પુત્રી કવિથાએ ઉમેદવારી પત્ર ભર્યું





ન્યૂઝ ડેસ્ક: તેલંગણાના મુખ્યપ્રધાન કે,ચંન્દ્રશેખર રાવના પુત્રી કે.કવિથાએ આજે હૈદરાબાદની નિઝામાબાદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.



આગામી લોકસભાની ચૂંટણી માટે હૈદરાબાદમાંથી મુખ્યપ્રધાનના દિકરી કે, કવિથા પણ લડવાના છે. તેલંગણામાં આગામી 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે જ્યાં 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે.



આપને જણાવી દઈએ કે, તેલંગણામાં હાલ TRSની સરકાર છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન કે, ચંન્દ્રશેખર રાવના પુત્રી કે, કવિથાએ પણ આજે TRS માંથી નોમિનેશન કર્યું છે.

 


Conclusion:
Last Updated : Mar 22, 2019, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.