ETV Bharat / bharat

ના હોય, શું ભારતમાં ISIS દ્વારા સ્થપાયું પોતાનું અલગ પ્રાંત?

શ્રીનગરઃ આતંકી સંગઠન ISISની સમાચાર એજન્સી 'અમાક' અનુસાર ISISએ ભારતમાં નવી શાખા સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. ISIS દ્વારા નવી શાખાની ઘોષણા વૈશ્વિક સ્તર પર પોતાનો પ્રભાવ ટકાવી રાખવા માટે કરાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

author img

By

Published : May 12, 2019, 12:52 PM IST

ફાઈલ ફોટો

આતંકી સંગઠન ISISની સમાચાર એજન્સી 'અમાક' અનુસાર આ નવી શાખાનું નામ 'વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત)' રાખવામાં આવ્યું છે. પરંતુ, જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ISISના આ દાવાને નકારી કાઢ્યો છે. ઈસ્લામિક ચરમપંથીઓ પર નજર રાખતી SITE ઈંટેલ ગ્રુપના નિર્દેશકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'ISISએ અમશિપુરામાં ભારતીય સુરક્ષા દળો સાથે અથડામણનો દાવો કરતા પોતાનું નવું "હિંદ પ્રાંત" ઘોષિત કર્યું હતું.'

તેમણે વધુમાં ટ્વિટ કરતા કહ્યું હતું કે, એક આવા "પ્રાંત"ની સ્થાપના જ્યાં તેનું કોઈ વાસ્તવિક નિયમન ન હોય તેમ છતાં આ જાહેરાતને હળવાશમાં લેવી જોઈએ નહીં. મહત્વનું છે કે, ISISના પૂર્વ વડા અબુ બકર અલ-બગદાદીએ ભૂતકાળમાં આ પ્રકારની વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો હતો.

ISISએ મેસેજિંગ એપ્લિકેશન 'ટેલિગ્રામ' દ્વારા ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં તેમાંના ઘણા આતંકીઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા તેની જાણકારી આપી હતી. જ્યારે આ અથડામણ ક્યારે થઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

આતંકી સંગઠન ISISની સમાચાર એજન્સી 'અમાક' અનુસાર આ નવી શાખાનું નામ 'વિલાયાહ ઓફ હિંદ (ભારત પ્રાંત)' રાખવામાં આવ્યું છે. પરંતુ, જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ISISના આ દાવાને નકારી કાઢ્યો છે. ઈસ્લામિક ચરમપંથીઓ પર નજર રાખતી SITE ઈંટેલ ગ્રુપના નિર્દેશકે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'ISISએ અમશિપુરામાં ભારતીય સુરક્ષા દળો સાથે અથડામણનો દાવો કરતા પોતાનું નવું "હિંદ પ્રાંત" ઘોષિત કર્યું હતું.'

તેમણે વધુમાં ટ્વિટ કરતા કહ્યું હતું કે, એક આવા "પ્રાંત"ની સ્થાપના જ્યાં તેનું કોઈ વાસ્તવિક નિયમન ન હોય તેમ છતાં આ જાહેરાતને હળવાશમાં લેવી જોઈએ નહીં. મહત્વનું છે કે, ISISના પૂર્વ વડા અબુ બકર અલ-બગદાદીએ ભૂતકાળમાં આ પ્રકારની વ્યૂહરચનાનો ઉલ્લેખ કર્યો હતો.

ISISએ મેસેજિંગ એપ્લિકેશન 'ટેલિગ્રામ' દ્વારા ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં તેમાંના ઘણા આતંકીઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા તેની જાણકારી આપી હતી. જ્યારે આ અથડામણ ક્યારે થઈ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

Intro:Body:

खूंखार आतंकी समूह आईएस की समाचार एजेंसी 'अमाक' के अनुसार आईएसआईएस ने भारत में नई शाखा स्थापित करने का दावा किया है. आईएस द्वारा नई शाखा की घोषणा को वैश्विक स्तर अपने प्रभाव को बरकरार रखने की रणनीति के तौर पर देखा जा रहा है.



श्रीनगर : आतंकी संगठन इस्लामिक स्टेट ने भारत में नई शाखा स्थापित करने का दावा किया है. आईएस ने 10 मई को हुई आतंकवादियों और सुरक्षा बलों के बीच झड़पों के बाद इस बात की घोषणा की है.





खूंखार आतंकी समूह आईएस की समाचार एजेंसी 'अमाक' के अनुसार इस नई शाखा का नाम ' विलायाह ऑफ हिंद' ( भारतीय प्रांत) रखा गया है. हालांकि जम्मू-कश्मीर के एक वरिष्ठ पुलिस अधिकारी ने आईएस के इस दावे को खारिज कर दिया है.



इस्लामिक चरमपंथियों पर नजर रखने वाले एसआईटीई इंटेल ग्रुप के निदेशक ने बयान देते हुए कहा है 'आईएसआईएस ने अमशिपुरा में भारतीय बलों के साथ झड़पों का दावा करते हुए अपना नया 'हिंद प्रांत' घोषित किया है.



उन्होंने ट्वीट करते हुए कहा, बेशक, एक ऐसे क्षेत्र में एक 'प्रांत' की स्थापना, जहां इसके वास्तविक नियंत्रण जैसा कुछ नहीं है बेतुका है, लेकिन इसे हल्के में नहीं लिया जाना चाहिये.'



आईएस द्वारा नई शाखा की घोषणा को पश्चिम एशिया में अपनी जमीन खिसकने के बाद वैश्विक स्तर अपने प्रभाव को बरकरार रखने की रणनीति के तौर पर देखा जा रहा है.



पढ़ें -जम्मू-कश्मीर: सुरक्षा बलों के साथ मुठभेड़ में ISJK का आखिरी कमांडर ढेर



आपको बता दे कि पिछले दिनों आईएसआईएस प्रमुख अबू बक्र अल-बगदादी ने इस तरह की रणनीति का जिक्र किया था.



आईएस ने मेसेजिंग ऐप 'टेलीग्राम' के जरिए 10 मई को संक्षिप्त बयान में कहा था कि मशीनगनों से लैस इस्लामिक स्टेट के आतंकवादी कश्मीर के शोपियां जिले के अमशिपुरा गांव में भारतीय सुरक्षा बलों के साथ भिड़ गए थे, जिसमें उनमें से कई मारे गए या घायल हुए. हालांकि इस में इस बात का जिक्र नहीं किया गया कि यह झड़प कब हुई.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.