ETV Bharat / bharat

ISI અને ડી કંપની એક્ટિવ, ભારતમાં નકલી નોટ લાવવાનો નવો રસ્તો શોધ્યો - Fake notes

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં નકલી નોટોના ધંધાના પ્રવાહને રોકવામાં આવ્યો હતો, પરંતુ હવે ભારતના પૂર્વ સરહદ વિસ્તારોમાં નકલી નોટોની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે.

ISI અને ડી કંપની એક્ટિવ
author img

By

Published : Jun 2, 2019, 11:11 AM IST

રાષ્ટ્રીય અન્વેષણ એજન્સીની તપાસમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાન સ્થિત ISI અને ડી-કંપનીની સાંઠગાંઠથી દેશમાં નકલી નોટોનો પુરવઠો ફરી એક વખત શરૂ થયો છે. હકીકતમાં ભારતીય ગુપ્ત એજન્સીઓને નકલી નોટોનો ધંધો કરનાર ગેંગસ્ટર યુનુસ અંસારીની નેપાળમાથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેની પૂછતાછ કરતા નકલી નોટો સાથે જોડાયેલા ધંધાની સાંઠ-ગાંઠ પરથી પરદો ઉઠ્યો હતો.

અંસારીની સાથે-સાથે ત્રણ પાકિસ્તાની નાગરિકોને પણ પકડવામાં આવ્યા છે. જેની ઓળખ મુહમ્મદ અખ્તર, નાદિયા અનવર અને નસીરુદ્દીનના રૂપમાં કરવામાં આવી છે. ભારતીય અધિકારીયોના જણાવ્યા પ્રમાણે, અંસારીના ISI અને દાઉદ ઈબ્રાહિમ સાથે નજીકના સંબંધો ધરાવે છે અને તેઓ નકલી નોટોનો ધંધો કરનાર ટોળકીનો સૌથા મોટો ખિલાડી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ સમયે અંસારી અને તેના સાથીદારો પાસેથી 7 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

અંસારીએ પૂછતાછમાં જણાવ્યું કે, ભારતમાં હવે નકલી નોટો માત્ર નેપાળથી જ નહી, પરંતુ બાંગ્લાદેશથી ભારતના પૂર્વીય સરહદીય વિસ્તારોમાંથી દેશમાં આવી રહી છે. તેણે વધુમાં કહ્યું કે, આ નોટો બાંગ્લાદેશમાં છાપવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત બજારો અને દુકાનોમાં ખપાવવાની યોજના હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પહેલા ભારતમાં નકલી નોટો મોકલવા માટે નેપાળના માર્ગનો ઉપયોગ કરતું હતું. તાજેતરમાં પશ્ચિમ બંગાળના એક માણસને આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 10 લાખની રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય અન્વેષણ એજન્સીની તપાસમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાન સ્થિત ISI અને ડી-કંપનીની સાંઠગાંઠથી દેશમાં નકલી નોટોનો પુરવઠો ફરી એક વખત શરૂ થયો છે. હકીકતમાં ભારતીય ગુપ્ત એજન્સીઓને નકલી નોટોનો ધંધો કરનાર ગેંગસ્ટર યુનુસ અંસારીની નેપાળમાથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેની પૂછતાછ કરતા નકલી નોટો સાથે જોડાયેલા ધંધાની સાંઠ-ગાંઠ પરથી પરદો ઉઠ્યો હતો.

અંસારીની સાથે-સાથે ત્રણ પાકિસ્તાની નાગરિકોને પણ પકડવામાં આવ્યા છે. જેની ઓળખ મુહમ્મદ અખ્તર, નાદિયા અનવર અને નસીરુદ્દીનના રૂપમાં કરવામાં આવી છે. ભારતીય અધિકારીયોના જણાવ્યા પ્રમાણે, અંસારીના ISI અને દાઉદ ઈબ્રાહિમ સાથે નજીકના સંબંધો ધરાવે છે અને તેઓ નકલી નોટોનો ધંધો કરનાર ટોળકીનો સૌથા મોટો ખિલાડી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ સમયે અંસારી અને તેના સાથીદારો પાસેથી 7 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

અંસારીએ પૂછતાછમાં જણાવ્યું કે, ભારતમાં હવે નકલી નોટો માત્ર નેપાળથી જ નહી, પરંતુ બાંગ્લાદેશથી ભારતના પૂર્વીય સરહદીય વિસ્તારોમાંથી દેશમાં આવી રહી છે. તેણે વધુમાં કહ્યું કે, આ નોટો બાંગ્લાદેશમાં છાપવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત બજારો અને દુકાનોમાં ખપાવવાની યોજના હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પહેલા ભારતમાં નકલી નોટો મોકલવા માટે નેપાળના માર્ગનો ઉપયોગ કરતું હતું. તાજેતરમાં પશ્ચિમ બંગાળના એક માણસને આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 10 લાખની રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

Intro:Body:





https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/isi-and-d-company-have-found-new-way-to-counterfeit-notes-in-india-2/na20190602091611238



ISI और डी कंपनी एक्टिव, तलाशा नकली नोट पहुंचाने का नया रास्ता





नई दिल्ली: नकली नोटों की देश में आमद पर पिछले दिनों विराम लग गया था, लेकिन अब फिर भारत के पूर्वी सीमावर्ती क्षेत्रों में भारी पैमाने पर इसकी आमद होने लगी है.



राष्ट्रीय अन्वेषण एजेंसी, (एनआईए) की जांच से खुलासा हुआ है कि पाकिस्तान स्थित आईएसआई और डी-कंपनी की सांठगांठ से देश में नकली नोटों की आपूर्ति एक बार फिर शुरू हो गई है.



दरअसल, भारतीय खुफिया एजेंसियों ने नकली नोटों का कारोबार करने वाले गिरोह के सरगना यूनुस अंसारी की नेपाल में गिरफ्तार किया. जिसके बाद उसने पूछताछ में नकली नोटों से जुढ़े कारोबार की सांठ गांठ से पर्दा उठाया.



अंसारी के साथ-साथ तीन पाकिस्तानी नागरिकों को गिरफ्तार किया गया, जिनकी पहचान मुहम्मद अख्तर, नादिया अनवर और नसीरुद्दीन के रूप में की गई.



भारतीय अधिकारियों के अनुसार, अंसारी का आईएसआई और दाउद इब्राहिम से करीबी संबंध है और वह नकली नोटों का कारोबार करने वाले गिरोह का सबसे बड़ा खिलाड़ी है.



एक अधिकारी ने बताया कि गिरफ्तारी के वक्त अंसारी और उसके सहयोगियों के पास से सात करोड़ रुपये मूल्य के नकली नोट बरामद हुए.



अंसारी ने पूछताछ में बताया कि भारत में अब नकली नोट केवल नेपाल से ही नहीं आ रहे बल्कि अब बंग्लादेश से लगी भारत की पूर्वी सीमा के रास्ते नकली नोट भारत में आ रहे हैं.



पूछताछ के दौरान आरोपी ने इस बात का खुलासा किया कि नकली नोट बांग्लादेश में छापे गए थे और उसे राष्ट्रीय राजधानी के व्यस्त बाजारों व दुकानों में खपाने की योजना थी



गौरतलब है कि पाकिस्तान पहले भारत में नकली नोट भेजने के लिए नेपाल के रास्ते का उपयोग करता था. हाल ही में पश्चिम बंगाल के एक आदमी को 10 लाख रुपये मूल्य के नकली नोटों के साथ आनंद विहार रेलवे स्टेशन से दबोचा गया था.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.