ETV Bharat / bharat

ભારત-અમેરિકા વેપાર અને અર્થશાસ્ત્ર: ભારત માટે વધુ સારી પસંદગી- ટ્રમ્પ અથવા બિડેન?

author img

By

Published : Sep 7, 2020, 9:20 PM IST

ભારત અને યુએસ વચ્ચે આજે એક મજબૂત વ્યૂહાત્મક અને સંરક્ષણ ભાગીદારી અને મજબૂત વેપાર સંબંધ છે જેની કિંમત 142 અબજ ડોલરથી વધુ છે. પરંતુ, ઇમિગ્રેશન અને સુચિત વેપાર સોદા સહિતના ઘણા લાંબા સમયથી ચાલતા વિવાદો બાકી છે.  અને  જે માટે અમેરિકા ઘણા  લાંબા સમયથી છેતરી રહ્યુ છે.  ફેબ્રુઆરી 2020માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દોને સામે કરી શકાયા નહોતા. જો કે યુએસઆઈએસપીએફ (યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ) દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી વાર્ષિક પરિષદમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે અમેરિકામાં નવેમ્બરના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મર્યાદિત વેપાર સોદો થઈ શકે છે.

Indo-US Trade and Economy
ભારત અને અમેરિકા વેપાર અને અર્થશાસ્ત્ર

#બેટલગ્રાઉન્ડ યુએસએ 2020 ના આ એપિસોડમાં સિનિયર જર્નાલિસ્ટ સ્મિતા શર્માએ ભારત સામેના વેપાર અને આર્થિક પડકારોના મુદ્દા પર ચર્ચા કરી હતી કે ભારતીય ચિંતાઓના મામલે ટ્રમ્પ અથવા બિડેન વચ્ચે કોણ વધુ અનુકૂળ રહેશે?

બે દેશો વચ્ચેના મર્યાદિત સોદાની સંભાવના વિશે પુછતા વોશિગ્ટન ડીસી સ્થિત હડસન ઇન્સ્ટિટ્યૂટના ઇન્ડિયા ઇનિશિયેટિવના ડાયકરેક્ટર ડો. અપર્ણા પાંડેએ કહ્યુ કે આ સોદા થવાની સંભાવના ઘણી ઓછી છે. તેમને ખાતરી નથી કે આવનારા મહિનાઓમાં ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઇ શકે. જો કે શક્ય છે કે અમેરિકા ભારતને જે સુવિદ્યાઓ છીનવાઇ હતી કે તે જીએસપી પ્લસ એટલે કે સામાન્યકૃતત પ્રણાલીની પસંદગીઓ પરત આપી શકે છે. જે આશરે છ થી આઠ અબજ ડોલરની હશે. આ એવુ કામ છે કે હાલ જેનો એક્ઝિક્યુટીવ ઓર્ડર રદ થયો છે. તે આગામી એક કે બે મહિનામાં રાષ્ટ્પતિ તે ઓર્ડર કરી શકે છે. જો કે આ એક નાનો સોદો છે. તેમ ચાણક્યથી લઈને મોદી અને મેકિંગ ઈન્ડિયા ગ્રેટ સુધીના લેખક ડો. પાંડેએ જણાવ્યું હતું.

ભારત અને અમેરિકા વેપાર અને અર્થશાસ્ત્ર

“ મોટા વેપારી સોદામાં મુશ્કેલી એ છે કે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યારે ભારત અને અમેરિકા બંને રાષ્ટ્રવાદી અને સરંક્ષણવાદી છે. ભારતને વિશેષાધિકારો આપવાની સાથે અમેરિકાના પ્રમથ નીતિને ગોઠવવી મુશ્કેલ છે કે જેને ટેરિફ કિંગ કહેવાય છે. તેની સાથે કૃષિ સબસીડીથી માંડીને અન્ય બોધ્ધિક સંપતિ હકો સુધીના અનેક મુદ્દાઓ છે. તેથી અમેરિકન રાષ્ટ્પતિ માટે આગામી બે મહિનામાં આ કામ કરવુ મુશ્કેલ છે. તે પછી વહીવટમાં બિડેન છે કે ટ્રમ્પ તે ખબપ નથી. પણ અન્ય બાજુએ ભારતની મુશ્કેલીઓ પણ છે કે ભારતીય અર્થવ્યવસ્થાને નુકશાન થયુ છે. ભારત માટે તેમના પોતાના ખેડૂતો અને ઉત્પાદકોને બચાવવા કેટલાક ટેરિફ અને મહત્વપૂર્ણ ફરજો છે. ” તેમ તેમણે જણાવ્યુ છે.

ફ્રાન્સના ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને વેપાર વાટાઘાટકાર મોહનકુમારે એવી જ શંકાઓ વ્યક્ત કરતા કહ્યુ કે 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળા પહેલા વેપાર કરાર શક્ય નથી. તેમણે આ જટીલ મુદ્દાઓને દર્શાવ્યા હતા. જે ભારત માટે વધુ ચિંતાજનક છે.

”સૌથી અગત્યનો મુદ્દો હવે એ છે કે અમેરિકા આપણને ચીન સાથે ભારતને પણ ગબડાવી રહ્યો છે,અને કહે છે કે આપણે બંને વિકાસશીલ દેશો બનવાના હકદાર નથી. મારા જેવા પૂર્વ વાટાઘાટકાર માટે તે આઘાતજનક દલીલ છે.તમે સફરજન અને નારંગીની તુલના કરી રહ્યા છો. દરેક વ્યક્તિ જાણે છે કે ચીન એ 13 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છે જ્યારે આપણે 2.7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છે.જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના થિંક ટેન્ક આરઆઈએસ અને ડીન ઇન્ટરનેશનલ સ્ટડીઝના અધ્યક્ષ પણ રહેલા મોહન કુમારે કહ્યું કે આ તે જ કાર્ય છે કે જેના પર આપણે આગળના વહીવટને આગળ કરવાની જરૂર છે.

“મારા માટે માછીમારી પર તોળાઇ રહેલી નિકટવર્તી બહુપક્ષીય વાટાઘાટને કારણે આપણે આપણા દેશનું વિકાસશીલ દેશનું સ્થાન પર લેવુ પડશે. આપણને ન ડબલ્યુટીઓ સાથે સોદો કરવો ન પરવડે જો અમેરિકા ભારતને ચીન કે અન્ય દેશોની માફક ગણે. બાકીનું હું માનું છું કે અમે તેને છટણી કરી શકીએ છીએ, પરંતુ આ ખૂબ જ ગંભીર બાબતત છે જેના પર હું લાઇટાઇઝરને (યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ) જરા પણ જોતા નથી, “ એમ કુમારે બીજી ગૂંચવણ તરીકે ડિજિટલ સર્વિસ ટેક્સ સાથે જીએસપી તરફ ધ્યાન દોરતાં જણાવ્યું હતું.

“યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રાન્સની દ્રષ્ટિએ એક સ્થાન લીધું છે જ્યાં તેઓ ફ્રાન્સ દ્વારા ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાના જવાબમાં અમેરિકા શિક્ષાત્મક ટેરિફ લાદવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જે અમે કરી ચૂક્યા છીએ.. આપણે તેને સમાન ટેક્સ કહીએ છીએ. અમે યુ.એસ. ને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે કે તેનો હેતુ ગુગલ અથવા એમેઝોન નથી. તેથી મને લાગે છે કે તે આવતા વર્ષનો ક્વાર્ટરમાં હશે, ”તેમણે ઉમેર્યું.

અગાઉ ચર્ચા કરવામાં આવી હતી કે જો બિડેનના હાથમાં વહીવટ આવશે તો તે ભારત સાથે એનર્જી, વેપાર, ઇમીગ્રેશન સાથે ટ્રમ્પ કરતા વધુ સહયોગ કરશે. જેને ભારતમાં મુશ્કેલી અને તક તરીકે જોવામાં આવે છે. અમેરિકા-ચીન વચ્ચે વેપારમાં ગતિ આવી શકે છે જે નવેમ્બર મહિનામાં વ્હાઇટ હાઉસમાં કોનું આગમન થાય છે તેના પર આધારિત છે.

જો રાષ્ટ્પતિ ટ્રમ્પ સત્તા પર પરત ફરે છે તો તેમને સતામાં ચાર વર્ષ થશે. તેથી તે ત્યારબાદ ફરીથી રાષ્ટ્રપતિ નહી બને શકે ત્યારે તે 1980 થી 1990 પૈકી એક નીતિ અપનાવશે અને તેને ચાલુ રાખશે. ઇમિગ્રેશનનો મુદ્દો તેમના માટે મહત્વપૂર્ણ છે. હમણાં સુધી, તેમણે જે કર્યું છે તે મોટાભાગે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ હતા કારણ કે તે મહાસભા છે જે યુ.એસ. માં એક્ઝિક્યુટિવ નહીં પણ ઇમિગ્રેશન રિફોર્મ્સ લાગુ કરી શકે છે. પરંતુ, તે ઇમિગ્રેશનને પ્રતિબંધિત કરતી નીતિઓ વધુ લાવવા માટે પ્રયત્ન કરશે. તે પછી ભલે એચ1 બી વીઝા એલ1 , ગ્રીન કાર્ડસ અથવા તો સ્ટુન્ડ વિઝા હોય. જેમાં ભારતને ફટકો પડશે કે સંબધને આપણે બનાવવામાં વર્ષો લગાવ્યા હતા. એટલા માટે નહી કે ભારતીયો અમેરિકામાં ભણવા માટે આવે છે પરંતુ, દેશમાં મોકલવામાં આવતા નાણાંને અસર થશે. તેમ પાંડેએ દલીલ કરી હતી.


તેમણે ધ્યાન દોર્યું હતું કે દિવસના અંતે દિલ્હી અને વોશિગ્ટન ડીસીએ રાજકીય વલણ અપનાવવાની જરૂર કેમ છે કે આર્થિક બાજુ વ્યૂહાત્મક પરિમાણથી પાછળ છે. મોહન કુમાર માને છે કે ઉચ્ચ કુશળ ઇમિગ્રેશનને બિડેનની વહીવટની તરફેણ મળશે, પરંતુ તેમાં ફાયદા અને નુકશાન પણ છે. “

જો બિડેન સત્તા પર આવશે તો આપણે અલગ પ્રકારના પ્રશ્નો નડશે. જેમાં ડબ્લ્યુટીઓ પુનર્જીવિત થવાની સંભાવના હોઈ શકે છે. તો પછી આપણે અન્ય દેશોના જુથ સાથે જોડાણ કરી શકીએ છીએ અથવા દ્રીપક્ષિય રીતે પણ કામ કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ તે અમે તમારી સાથે બેસવા તૈયાર છીએ અને ધંધો કરવા તૈયાર છીએ. પરંતુ આપણે આ નહી કરીએ. આ માટે વિશેષ અલગ ટ્રીટમેન્ટ ન લો, જીએસપીને દુર ન કરો પરંતુ, અન્ય મુદ્દાઓ સામેલ હશે. ઉદાહરણ તરીકે જોઉ છુ કે જ્યારે તેઓ મજૂર ધોરણો, પર્યાવરણીય ધોરણોની વાત કરે છે ત્યારે મુશ્કેલી વધશે અને આ મુદ્દાઓનો ડબ્લ્યુટીઓના સમાવેશ કરશે. તેમજ ડેમોક્રેટ્સ પરંપરાગત રીતે પર્યાવરણીય અને મજૂર ધોરણોને ચલાવવા વેપારના ઉપયોગ સાથે જોડાયેલા છે, ”નિવૃત્ત રાજદ્વારીએ જણાવ્યું હતું.

#બેટલગ્રાઉન્ડ યુએસએ 2020 ના આ એપિસોડમાં સિનિયર જર્નાલિસ્ટ સ્મિતા શર્માએ ભારત સામેના વેપાર અને આર્થિક પડકારોના મુદ્દા પર ચર્ચા કરી હતી કે ભારતીય ચિંતાઓના મામલે ટ્રમ્પ અથવા બિડેન વચ્ચે કોણ વધુ અનુકૂળ રહેશે?

બે દેશો વચ્ચેના મર્યાદિત સોદાની સંભાવના વિશે પુછતા વોશિગ્ટન ડીસી સ્થિત હડસન ઇન્સ્ટિટ્યૂટના ઇન્ડિયા ઇનિશિયેટિવના ડાયકરેક્ટર ડો. અપર્ણા પાંડેએ કહ્યુ કે આ સોદા થવાની સંભાવના ઘણી ઓછી છે. તેમને ખાતરી નથી કે આવનારા મહિનાઓમાં ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઇ શકે. જો કે શક્ય છે કે અમેરિકા ભારતને જે સુવિદ્યાઓ છીનવાઇ હતી કે તે જીએસપી પ્લસ એટલે કે સામાન્યકૃતત પ્રણાલીની પસંદગીઓ પરત આપી શકે છે. જે આશરે છ થી આઠ અબજ ડોલરની હશે. આ એવુ કામ છે કે હાલ જેનો એક્ઝિક્યુટીવ ઓર્ડર રદ થયો છે. તે આગામી એક કે બે મહિનામાં રાષ્ટ્પતિ તે ઓર્ડર કરી શકે છે. જો કે આ એક નાનો સોદો છે. તેમ ચાણક્યથી લઈને મોદી અને મેકિંગ ઈન્ડિયા ગ્રેટ સુધીના લેખક ડો. પાંડેએ જણાવ્યું હતું.

ભારત અને અમેરિકા વેપાર અને અર્થશાસ્ત્ર

“ મોટા વેપારી સોદામાં મુશ્કેલી એ છે કે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યારે ભારત અને અમેરિકા બંને રાષ્ટ્રવાદી અને સરંક્ષણવાદી છે. ભારતને વિશેષાધિકારો આપવાની સાથે અમેરિકાના પ્રમથ નીતિને ગોઠવવી મુશ્કેલ છે કે જેને ટેરિફ કિંગ કહેવાય છે. તેની સાથે કૃષિ સબસીડીથી માંડીને અન્ય બોધ્ધિક સંપતિ હકો સુધીના અનેક મુદ્દાઓ છે. તેથી અમેરિકન રાષ્ટ્પતિ માટે આગામી બે મહિનામાં આ કામ કરવુ મુશ્કેલ છે. તે પછી વહીવટમાં બિડેન છે કે ટ્રમ્પ તે ખબપ નથી. પણ અન્ય બાજુએ ભારતની મુશ્કેલીઓ પણ છે કે ભારતીય અર્થવ્યવસ્થાને નુકશાન થયુ છે. ભારત માટે તેમના પોતાના ખેડૂતો અને ઉત્પાદકોને બચાવવા કેટલાક ટેરિફ અને મહત્વપૂર્ણ ફરજો છે. ” તેમ તેમણે જણાવ્યુ છે.

ફ્રાન્સના ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને વેપાર વાટાઘાટકાર મોહનકુમારે એવી જ શંકાઓ વ્યક્ત કરતા કહ્યુ કે 2021 ના પ્રથમ ત્રિમાસિક ગાળા પહેલા વેપાર કરાર શક્ય નથી. તેમણે આ જટીલ મુદ્દાઓને દર્શાવ્યા હતા. જે ભારત માટે વધુ ચિંતાજનક છે.

”સૌથી અગત્યનો મુદ્દો હવે એ છે કે અમેરિકા આપણને ચીન સાથે ભારતને પણ ગબડાવી રહ્યો છે,અને કહે છે કે આપણે બંને વિકાસશીલ દેશો બનવાના હકદાર નથી. મારા જેવા પૂર્વ વાટાઘાટકાર માટે તે આઘાતજનક દલીલ છે.તમે સફરજન અને નારંગીની તુલના કરી રહ્યા છો. દરેક વ્યક્તિ જાણે છે કે ચીન એ 13 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છે જ્યારે આપણે 2.7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છે.જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના થિંક ટેન્ક આરઆઈએસ અને ડીન ઇન્ટરનેશનલ સ્ટડીઝના અધ્યક્ષ પણ રહેલા મોહન કુમારે કહ્યું કે આ તે જ કાર્ય છે કે જેના પર આપણે આગળના વહીવટને આગળ કરવાની જરૂર છે.

“મારા માટે માછીમારી પર તોળાઇ રહેલી નિકટવર્તી બહુપક્ષીય વાટાઘાટને કારણે આપણે આપણા દેશનું વિકાસશીલ દેશનું સ્થાન પર લેવુ પડશે. આપણને ન ડબલ્યુટીઓ સાથે સોદો કરવો ન પરવડે જો અમેરિકા ભારતને ચીન કે અન્ય દેશોની માફક ગણે. બાકીનું હું માનું છું કે અમે તેને છટણી કરી શકીએ છીએ, પરંતુ આ ખૂબ જ ગંભીર બાબતત છે જેના પર હું લાઇટાઇઝરને (યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ) જરા પણ જોતા નથી, “ એમ કુમારે બીજી ગૂંચવણ તરીકે ડિજિટલ સર્વિસ ટેક્સ સાથે જીએસપી તરફ ધ્યાન દોરતાં જણાવ્યું હતું.

“યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રાન્સની દ્રષ્ટિએ એક સ્થાન લીધું છે જ્યાં તેઓ ફ્રાન્સ દ્વારા ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાના જવાબમાં અમેરિકા શિક્ષાત્મક ટેરિફ લાદવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જે અમે કરી ચૂક્યા છીએ.. આપણે તેને સમાન ટેક્સ કહીએ છીએ. અમે યુ.એસ. ને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે કે તેનો હેતુ ગુગલ અથવા એમેઝોન નથી. તેથી મને લાગે છે કે તે આવતા વર્ષનો ક્વાર્ટરમાં હશે, ”તેમણે ઉમેર્યું.

અગાઉ ચર્ચા કરવામાં આવી હતી કે જો બિડેનના હાથમાં વહીવટ આવશે તો તે ભારત સાથે એનર્જી, વેપાર, ઇમીગ્રેશન સાથે ટ્રમ્પ કરતા વધુ સહયોગ કરશે. જેને ભારતમાં મુશ્કેલી અને તક તરીકે જોવામાં આવે છે. અમેરિકા-ચીન વચ્ચે વેપારમાં ગતિ આવી શકે છે જે નવેમ્બર મહિનામાં વ્હાઇટ હાઉસમાં કોનું આગમન થાય છે તેના પર આધારિત છે.

જો રાષ્ટ્પતિ ટ્રમ્પ સત્તા પર પરત ફરે છે તો તેમને સતામાં ચાર વર્ષ થશે. તેથી તે ત્યારબાદ ફરીથી રાષ્ટ્રપતિ નહી બને શકે ત્યારે તે 1980 થી 1990 પૈકી એક નીતિ અપનાવશે અને તેને ચાલુ રાખશે. ઇમિગ્રેશનનો મુદ્દો તેમના માટે મહત્વપૂર્ણ છે. હમણાં સુધી, તેમણે જે કર્યું છે તે મોટાભાગે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ હતા કારણ કે તે મહાસભા છે જે યુ.એસ. માં એક્ઝિક્યુટિવ નહીં પણ ઇમિગ્રેશન રિફોર્મ્સ લાગુ કરી શકે છે. પરંતુ, તે ઇમિગ્રેશનને પ્રતિબંધિત કરતી નીતિઓ વધુ લાવવા માટે પ્રયત્ન કરશે. તે પછી ભલે એચ1 બી વીઝા એલ1 , ગ્રીન કાર્ડસ અથવા તો સ્ટુન્ડ વિઝા હોય. જેમાં ભારતને ફટકો પડશે કે સંબધને આપણે બનાવવામાં વર્ષો લગાવ્યા હતા. એટલા માટે નહી કે ભારતીયો અમેરિકામાં ભણવા માટે આવે છે પરંતુ, દેશમાં મોકલવામાં આવતા નાણાંને અસર થશે. તેમ પાંડેએ દલીલ કરી હતી.


તેમણે ધ્યાન દોર્યું હતું કે દિવસના અંતે દિલ્હી અને વોશિગ્ટન ડીસીએ રાજકીય વલણ અપનાવવાની જરૂર કેમ છે કે આર્થિક બાજુ વ્યૂહાત્મક પરિમાણથી પાછળ છે. મોહન કુમાર માને છે કે ઉચ્ચ કુશળ ઇમિગ્રેશનને બિડેનની વહીવટની તરફેણ મળશે, પરંતુ તેમાં ફાયદા અને નુકશાન પણ છે. “

જો બિડેન સત્તા પર આવશે તો આપણે અલગ પ્રકારના પ્રશ્નો નડશે. જેમાં ડબ્લ્યુટીઓ પુનર્જીવિત થવાની સંભાવના હોઈ શકે છે. તો પછી આપણે અન્ય દેશોના જુથ સાથે જોડાણ કરી શકીએ છીએ અથવા દ્રીપક્ષિય રીતે પણ કામ કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ તે અમે તમારી સાથે બેસવા તૈયાર છીએ અને ધંધો કરવા તૈયાર છીએ. પરંતુ આપણે આ નહી કરીએ. આ માટે વિશેષ અલગ ટ્રીટમેન્ટ ન લો, જીએસપીને દુર ન કરો પરંતુ, અન્ય મુદ્દાઓ સામેલ હશે. ઉદાહરણ તરીકે જોઉ છુ કે જ્યારે તેઓ મજૂર ધોરણો, પર્યાવરણીય ધોરણોની વાત કરે છે ત્યારે મુશ્કેલી વધશે અને આ મુદ્દાઓનો ડબ્લ્યુટીઓના સમાવેશ કરશે. તેમજ ડેમોક્રેટ્સ પરંપરાગત રીતે પર્યાવરણીય અને મજૂર ધોરણોને ચલાવવા વેપારના ઉપયોગ સાથે જોડાયેલા છે, ”નિવૃત્ત રાજદ્વારીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.