ETV Bharat / bharat

જ્યારે પરમાણુ પરીક્ષણ કરી ઈન્દિરાએ દુનિયાને ચોંકાવી દીધી... - gujarati news

ન્યુઝ ડેસ્ક: 18 મે, 1974ના એ દિવસે બુદ્ધ જયંતિ હતી, ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી એક ફોનની રાહ જોઈ રહ્યા હતા. વૈજ્ઞાનિકનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, "બુદ્ધ હસ્યા". આ સંદેશાનો અર્થ હતો કે, ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું છે, જે સફળ રહ્યું છે. ત્યારબાદ દુનિયામાં ભારત પ્રથમ એવો દેશ બન્યો હતો, જેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય ન હોવા છતાં પણ પરમાણુ પરીક્ષણ કરવાનું સાહસ કર્યું હતું. આ એ તબક્કો હતો જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ ખુબ જ વધુ હતી.

pokhran
author img

By

Published : May 18, 2019, 7:14 PM IST

70ના આ જ દાયકામાં ભારતે પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશને બનાવવામાં મદદ કરી હતી, જ્યારે અમેરિકાનું પલડું પાકિસ્તાન તરફ ઝુકેલું રહેતું હતું. જેનું કારણ એ પણ હતું કે, અમેરિકન સોવિયત સંઘે પાકિસ્તાનના એરબેસનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત હજુ જોડાયેલું પણ ન હતું, તે સમયે અમેરિકા પણ ભારતથી નારાજ હતું. અમેરિકાનું માનવું હતું કે, ભારત અમારી દરેક વાતનું સમર્થન કરે. એટલું જ નહીં ચીન પણ પાકિસ્તાન સાથે જ હતું. એટલે કે પાકિસ્તાનના સમર્થનમાં વિશ્વના બે મોટા દેશ ઊભા હતા, પરંતુ ભારતે આવી સ્થિતિનો પણ બહાદુરીથી સામનો કર્યો. સુરક્ષા સંતુલન માટે ભારતે પરમાણુ સક્ષમ હોવુ ખુબ જ જરૂરી હતું. લોકો પણ એવું કહેતા કે, જો ભારત પાસે પરમાણુ શક્તિ હશે, તો તે વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રની હરોળમાં આવશે.

PTBT બન્યું અવરોધ
આ ઘટના પહેલા પરીક્ષણમાં ઘણાં લોકો આવ્યા હતાં. IAECના ચેરમેન અને દેશના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું અવસાન થયું. તેમની જગ્યાએ હોમી સેઠનાને લાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમાં પણ એક અવરોધ આવ્યો અને ભારતે PTBT નામના એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર પ્રમાણે વાતાવરણમાં કોઈપણ દેશ પરમાણુ પરીક્ષણ કરી શકશે નહીં. આ કરારમાં વાતાવરણ એટલે આકાશમાં, પાણીની અંદર, સમુદ્રનો પણ સમાવેશ થયો હતો, એટલે ભારતે આ પરીક્ષણ જમીનની અંદર કરવાનો નિર્ણય લીધો.

આ સમગ્ર વાતની કોઈને પણ જાણ નહોતી
આ સમગ્ર પરીક્ષણને સફળ બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા રહી તેવા વૈજ્ઞાનિક રાજા રમન્નાએ પોતાની આત્મકથા 'ઈયર્સ ઓફ પીલગ્રિમીજ'માં લખ્યું છે કે, આ સમગ્ર ઓપરેશન વિશે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઉપરાંત, ચીફ સેક્રેટરી પી. એન. હક્સર, પી.એન. ધર, વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. નાગ ચૌધરી અને પરમાણુ ઊર્જા કમિશનના અધ્યક્ષ, એચ.એન. સેઠને જ જાણ હતી. કેટલાક લોકો દાવો કરે છે કે, સંરક્ષણ પ્રધાન બાબુ જગજીવન રામ પણ ઓપરેશન સફળ થયા પછી જ માહિતી મેળવી શક્યા હતા.

કેવો હતો બોમ્બ અને કેવી રીતે થયો વિસ્ફોટ
પરમાણુ બોમ્બનો વ્યાસ 1.25 મીટર અને તેનું વજન 1400 કિલો હતું. આ વિસ્ફોટકને ઈન્ડિયન આર્મી રેતીમાં છુપાવીને લાવી હતી. રાજસ્થાનના પોખરણ ખાતે સવારના 8 વાગ્યે અને 5 મિનિટે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, 8થી 10 કિલોમીટર વિસ્તારની ધરતી આ વિસ્ફોટથી ધ્રુજી હતી.

70ના આ જ દાયકામાં ભારતે પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશને બનાવવામાં મદદ કરી હતી, જ્યારે અમેરિકાનું પલડું પાકિસ્તાન તરફ ઝુકેલું રહેતું હતું. જેનું કારણ એ પણ હતું કે, અમેરિકન સોવિયત સંઘે પાકિસ્તાનના એરબેસનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત હજુ જોડાયેલું પણ ન હતું, તે સમયે અમેરિકા પણ ભારતથી નારાજ હતું. અમેરિકાનું માનવું હતું કે, ભારત અમારી દરેક વાતનું સમર્થન કરે. એટલું જ નહીં ચીન પણ પાકિસ્તાન સાથે જ હતું. એટલે કે પાકિસ્તાનના સમર્થનમાં વિશ્વના બે મોટા દેશ ઊભા હતા, પરંતુ ભારતે આવી સ્થિતિનો પણ બહાદુરીથી સામનો કર્યો. સુરક્ષા સંતુલન માટે ભારતે પરમાણુ સક્ષમ હોવુ ખુબ જ જરૂરી હતું. લોકો પણ એવું કહેતા કે, જો ભારત પાસે પરમાણુ શક્તિ હશે, તો તે વિશ્વના શક્તિશાળી રાષ્ટ્રની હરોળમાં આવશે.

PTBT બન્યું અવરોધ
આ ઘટના પહેલા પરીક્ષણમાં ઘણાં લોકો આવ્યા હતાં. IAECના ચેરમેન અને દેશના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું અવસાન થયું. તેમની જગ્યાએ હોમી સેઠનાને લાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમાં પણ એક અવરોધ આવ્યો અને ભારતે PTBT નામના એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર પ્રમાણે વાતાવરણમાં કોઈપણ દેશ પરમાણુ પરીક્ષણ કરી શકશે નહીં. આ કરારમાં વાતાવરણ એટલે આકાશમાં, પાણીની અંદર, સમુદ્રનો પણ સમાવેશ થયો હતો, એટલે ભારતે આ પરીક્ષણ જમીનની અંદર કરવાનો નિર્ણય લીધો.

આ સમગ્ર વાતની કોઈને પણ જાણ નહોતી
આ સમગ્ર પરીક્ષણને સફળ બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા રહી તેવા વૈજ્ઞાનિક રાજા રમન્નાએ પોતાની આત્મકથા 'ઈયર્સ ઓફ પીલગ્રિમીજ'માં લખ્યું છે કે, આ સમગ્ર ઓપરેશન વિશે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઉપરાંત, ચીફ સેક્રેટરી પી. એન. હક્સર, પી.એન. ધર, વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. નાગ ચૌધરી અને પરમાણુ ઊર્જા કમિશનના અધ્યક્ષ, એચ.એન. સેઠને જ જાણ હતી. કેટલાક લોકો દાવો કરે છે કે, સંરક્ષણ પ્રધાન બાબુ જગજીવન રામ પણ ઓપરેશન સફળ થયા પછી જ માહિતી મેળવી શક્યા હતા.

કેવો હતો બોમ્બ અને કેવી રીતે થયો વિસ્ફોટ
પરમાણુ બોમ્બનો વ્યાસ 1.25 મીટર અને તેનું વજન 1400 કિલો હતું. આ વિસ્ફોટકને ઈન્ડિયન આર્મી રેતીમાં છુપાવીને લાવી હતી. રાજસ્થાનના પોખરણ ખાતે સવારના 8 વાગ્યે અને 5 મિનિટે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, 8થી 10 કિલોમીટર વિસ્તારની ધરતી આ વિસ્ફોટથી ધ્રુજી હતી.

Intro:Body:

જ્યારે પરમાણું પરીક્ષણ કરી ઈન્દિરાએ દુનિયાને ચૌકાવી દીઘી હતી



નવી દિલ્હી: 18 મે,1974ના એ દિવસે બુદ્ધ જયંતિ હતી, ત્યાર તાત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ એક ફોનની રાહ જોઈ રહ્યા હતા. તેને એક વૈજ્ઞાનિકનો ફોન આવે છે અને તે કહે છે "બુદ્ધ હસ્યા". આ સંદેશાનો અર્થ હતો કે, ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું છે. જે સફળ રહ્યું છે. ત્યારબાદ દુનિયામાં ભારત પ્રથમ એવો દેશ બન્યો હતો, જેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય ન હોવા છતાં પણ પરમાણુ પરીક્ષણ કરવાનું સાહસ કર્યું હતું. આ એ તબક્કો હતો જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ ખુબ જ વધુ હતી.



70ના આજ દાયકામાં ભારતે પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશને બનાવવામાં મદદ કરી હતી અને અમેરિકાનું પલ્લું પાકિસ્તાન તરફ ઝુકેલું રહેતું હતું. જેનું કારણ એ પણ હતું કે, અમેરિકન સોવિયત સંઘ પાકિસ્તાનના એરબેસનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત હજુ પણ જોડાયેલું પણ નહતું. તે સમયે અમેરિકા પણ ભારતથી નારાજ હતું. અમેરિકાનું માનવું હતું કે, ભારત અમારી દરેક વાતને સમર્થન કરે. એટલું જ નહીં ચીન પણ પાકિસ્તાન સાથે જ હતું. એટલે કે પાકિસ્તાનના સમર્થનમાં વિશ્વના બે મોટા દેશ ઊભા હતા, પરંતુ ભારતે આવી સ્થિતિમાં પણ બહાદુરીથી સામનો કર્યો. સુરક્ષા સંતુલન માટે ભારતે પરમાણું સક્ષમ હોવુ ખુબ જ જરૂરી હતું. લોકો પણ એવું કહેતા કે, જો ભારત પાસે પરમાણું શક્તિ હશે, તો તે વિશ્વની શક્તિશાળી રાષ્ટ્રની હરોળમાં આવશે. 



PTBT બન્યુ અવરોધ

આ પહેલા પરીક્ષણમાં ઘણાં આવ્યા હતાં, IAECના ચેરમેન અને દેશના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું અવસાન થયું. તેમની જગ્યાએ હોમી સેઠનાને લાવવામાં આવ્યા હતાં, પરંતુ તેમાં પણ એક અવરોધ આવ્યો અને ભારતે PTBT નામના એક કરાર પર હસ્તાક્ષર કર્યા, આ કરાર પ્રમાણે વાતાવરણમાં કોઈપણ દેશ પરમાણુ પરીક્ષણ કરી શકશે નહીં. આ કરારમાં વાતાવરણ એટલે આકાશમાં, પાણીની અંદર, સમુદ્રનો પણ સમાવેશ થયો હતો, એટલે ભારતે આ પરીક્ષણ જમીનની અંદર કરવાનો નિર્ણય લીધો.



આ સમગ્ર વાતની કોઈને પણ જાણ નહોતી.

આ સમગ્ર પરીક્ષણને સફળ બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા રહી તેવા વૈજ્ઞાનિક રાજા રમન્નાએ પોતાની આત્મકથા 'ઈયર્સ ઓફ પીલગ્રિમીજ'માં લખ્યુ છે કે, આ સમગ્ર ઓપરેશન વિશે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઉપરાંત, ચીફ સેક્રેટરી પી એન હક્સર, પી.એન. ધર, વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. નાગ ચૌધરી અને પરમાણુ ઊર્જા કમિશનના અધ્યક્ષ, એચ.એન. સેઠના અને પોતે જ પરિચિત હતા. કેટલાક લોકો દાવો કરે છે કે, સંરક્ષણ પ્રધાન બાબુ જગજીવન રામ ઓપરેશન સફળ થયા પછી જ માહિતી મેળવી શક્યા હતા.





કેવો હતો બોમ્બ અને કેવી રીતે થયો વિસ્ફોટ

પરમાણું બોમ્બનો વ્યાસ 1.25 મીટર અને તેનું વજન 1400 કિલો હતું. આ વિસ્ફોટકને ઈન્ડિયન આર્મી રેતીમાં છુપાવીને લાવી હતી. રાજસ્થાનના પોખરણ ખાતે સવારના 8 વાગ્યે અને 5 મિનિટે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, 8થી 10 કિલોમીટર વિસ્તારની ધરતી આ વિસ્ફોટથી ધ્રુજી હતી.





 

नई दिल्ली: 18 मई 1974 को उस दिन बुद्ध जयंती थी. तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी उस दिन एक फोन का इंतजार कर रही थीं. उनके पास एक वैज्ञानिक का फोन आता है और वह कहते हैं "बुद्ध मुस्कराए". इस संदेश का मतलब था कि भारत ने पोखरण में परमाणु परीक्षण कर दिया है जो सफल रहा. इसके बाद दुनिया में भारत पहला ऐसा देश बन गया था जिसने संयुक्त राष्ट्र सुरक्षा परिषद का सदस्य न होते हुए भी परमाणु परीक्षण करने का साहस किया है. यह वह दौर था जब भारत और पाकिस्तान के बीच दुश्मनी चरम पर  थी. 



70 के इसी दशक में भारत ने पाकिस्तान को हराकर बांग्लादेश बनाने में मदद की थी और अमेरिका का पलड़ा पाकिस्तान के लिए ज्यादा झुका रहता था. इसकी वजह यह भी थी कि अमेरिका सोवियत संघ के खिलाफ पाकिस्तान के एयरबेस का इस्तेमाल कर रहा था. दूसरी ओर अंतरराष्ट्रीय राजनीति में भारत अब भी गुटनिरपेक्ष देश बना हुआ था. अमेरिका इससे भी नाराज था. वह चाहता था कि भारत उसका हर बात पर समर्थन करे.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.