ETV Bharat / bharat

ભારત 2025 સુધી ટીબીથી મૂક્ત થઈ જશેઃ અર્જુન મેઘવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રિય પ્રધાન અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, ભારત 2025 સુધી પૂરી રીતે ટીબીથી મુક્ત થઈ જશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલાં જ 2025 સુધી ટીબી મુક્ત કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.

author img

By

Published : Jul 27, 2019, 11:42 PM IST

Updated : Jul 27, 2019, 11:54 PM IST

TB

અર્જુન રામ મેઘવાલે શનિવારે સરદાર પટેલ મૅડિકલ કૉલેજમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 2030 સુધીમાં દુનિયાને ટીબી મુક્ત કરવાનું લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વ સંગઠનની સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલા 2025 સુધી ટીબી મુક્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. દેશભરમાં આ આયોજનનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.

મેઘવાલે કહ્યું કે, બીકાનેરને મૅડિકસ કૉલેજમાં ટીબી અને શ્વસન રોગ વિભાગની સાથે જિલ્લા ક્ષય અધિકારીની સાથે મળીને ખતમ કરવાની એક કાર્ય યોજના બનાવવામાં આવી છે.

સ્થાનિક સાંસદે જણાવ્યું કે, વિભાગમાં ટીબીના દર્દીઓની સંખ્યા, રોગની ગંભીરતા, સારવાર માટેની સરકારની યોજનાઓ અને મૅડિકલ કોલેજ કક્ષાએ ચાલી રહેલી તબીબી પરીક્ષા વગેરે વિશે માહિતી લેવામાં આવી હતી.

અર્જુન રામ મેઘવાલે શનિવારે સરદાર પટેલ મૅડિકલ કૉલેજમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 2030 સુધીમાં દુનિયાને ટીબી મુક્ત કરવાનું લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વ સંગઠનની સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલા 2025 સુધી ટીબી મુક્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. દેશભરમાં આ આયોજનનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.

મેઘવાલે કહ્યું કે, બીકાનેરને મૅડિકસ કૉલેજમાં ટીબી અને શ્વસન રોગ વિભાગની સાથે જિલ્લા ક્ષય અધિકારીની સાથે મળીને ખતમ કરવાની એક કાર્ય યોજના બનાવવામાં આવી છે.

સ્થાનિક સાંસદે જણાવ્યું કે, વિભાગમાં ટીબીના દર્દીઓની સંખ્યા, રોગની ગંભીરતા, સારવાર માટેની સરકારની યોજનાઓ અને મૅડિકલ કોલેજ કક્ષાએ ચાલી રહેલી તબીબી પરીક્ષા વગેરે વિશે માહિતી લેવામાં આવી હતી.

Intro:Body:

भारत 2025 तक टीबी से पूरी तरह मुक्त हो जाएगा : मेघवाल





सार्वजनिक उपक्रम मंत्री अर्जुन राम मेघवाल ने कहा कि भारत 2025 तक पूरी तरह से टीबी रोग से मुक्त हो जायेगा. साथ में उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत को विश्व स्वास्थ्य संगठन की समय सीमा से पांच साल पहले, 2025 तक ही टीबी मुक्त बनाने का लक्ष्य रखा है.पढ़ें पूरी खबर



राजस्थानःबीकानेर में भारी उद्योग व सार्वजनिक उपक्रम मंत्री अर्जुन राम मेघवाल ने शनिवार को कहा कि भारत वर्ष 2025 तक टीबी रोग से पूरी तरह मुक्त हो जायेगा और पूरे देश में विशेषज्ञ इस दिशा में विशेष रुप से काम करने में जुट गए हैं.

 



मेघवाल शनिवार ने सरदार पटेल मेडिकल कालेज में संवाददाताओं से बात कर रहे थे. उन्होंने कहा कि पूरी दुनिया को 2030 तक टीबी मुक्त करने का लक्ष्य रखा गया है लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत को विश्व स्वास्थ्य संगठन की समय सीमा से पांच साल पहले, 2025 तक ही टीबी मुक्त बनाने का लक्ष्य रखा है और इसके लिए देशभर में बड़े पैमाने पर योजना बनाई गई है.

 



उन्होंने कहा कि बीकानेर के मेडिकल कालेज के टीबी व श्वसन रोग विभाग के साथ जिला क्षय अधिकारी के साथ मिलकर टीबी को खत्म करने की एक कार्य योजना बनाई गई है.

क्षेत्रीय सांसद ने बताया कि संभाग में टीबी रोगियों की संख्या,रोग की गंभीरता, उपचार के लिए चल रही सरकारी की योजनाओं तथा मेडिकल कालेज स्तर पर चल रही रही जांच इत्यादि की जानकारी ली गई.




Conclusion:
Last Updated : Jul 27, 2019, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.