ETV Bharat / bharat

પાક.નો સુરક્ષા પરિષદને પત્ર, ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અક પત્ર લખ્યો છે જેમાં ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન આપીને જાણકારી આપી હતી.

author img

By

Published : Feb 23, 2019, 10:42 AM IST

baefg

આ પગલું એવામાં લેવામાં આવ્યું હતું, જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રના શક્તિશાળી સંસ્થાએ પાકિસ્તાન સ્થિત JEMનું નામ લઈને જમ્મુ -કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી.

તેમણે તે પણ કહ્યું કે, ભારત કોઈ સબૂત વિના પુલવામા હુમલા માટે પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.

આ પગલું એવામાં લેવામાં આવ્યું હતું, જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રના શક્તિશાળી સંસ્થાએ પાકિસ્તાન સ્થિત JEMનું નામ લઈને જમ્મુ -કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી.

તેમણે તે પણ કહ્યું કે, ભારત કોઈ સબૂત વિના પુલવામા હુમલા માટે પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.

Intro:Body:

પાક.નો સુરક્ષા પરિષદને પત્ર, ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ 



ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અક પત્ર લખ્યો છે જેમાં ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન આપીને જાણકારી આપી હતી.   



આ પગલું એવામાં લેવામાં આવ્યું હતું, જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રના શક્તિશાળી સંસ્થાએ પાકિસ્તાન સ્થિત JEMનું નામ લઈને જમ્મુ -કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા  હુમલાની નિંદા કરી હતી.



તેમણે તે પણ કહ્યું કે, ભારત કોઈ સબૂત વિના પુલવામા હુમલા માટે પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.