ETV Bharat / bharat

બિહારમાં વિદ્યાર્થીઓ લાચાર...જમીન અને પગથિયાં પર પરીક્ષા આપવા મજબૂર..!

બિહાર: ભવનના અભાવમાં યોજાયેલ પરીક્ષા મજાક બની હતી. RLSY કોલેજમાં જમીન અને સીડીઓ પર બેસી ત્રીજા વિભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેથી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જેથી અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.

author img

By

Published : Oct 26, 2019, 3:04 PM IST

in-bihar-students-sit-exams-on-land-and-stairs

બિહાર વિશ્વવિદ્યાલયના સ્નાતક ત્રીજા વિભાગના જીએસની પરીક્ષા જે રીતે બેતિયાના RLSY કોલેજમાં યોજાઈ જેમાં એકવાર ફરી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. શહેરના RLSY કોલેજમાં ભવનના અભાવમાં યોજાયેલ પરીક્ષા મજાક બની છે. પરીક્ષાનું દશ્ય સામુહિક ભોજનની જેમ દેખાઈ રહ્યું છે, પરંતુ અહીં ભોજન નહી પરીક્ષા ચાલી રહી હતી. જેમને જ્યાં મન થયું બેસી ગયા અને પરીક્ષા આપી હતી.

બિહારમાં વિદ્યાર્થીઓએ જમીન અને સીડી પર બેસી આપી પરિક્ષા

ભવન અને સીટના અભાવમાં જીએસની પરીક્ષામાં પરિક્ષાર્થીઓએ પોર્ચ, જમીન અને સીડી, ઘરની નીચે બેસી પરિક્ષા આપી. પરિક્ષાની આ સ્થિતિથી માત્ર RLSY કોલેજ જ ન હતી, પરંતુ આ દશ્ય MJK કોલેજમાં પણ જોવા મળ્યા. અહીં અનેક પરિક્ષાર્થીને પ્રયોગશાળામાં ઉભા-ઉભા જ ટેબલ પર પરિક્ષા આપવા મજબુર બની ગયા હતા.

તે જ સમયે, RLSY કોલેજ કેન્દ્રીય નિરીક્ષક ડો. રાજેશ્વર પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, વધુ વિદ્યાર્થીઓ હોવાને કારણે, કેન્દ્રમાં અવ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ, જેથી મુશ્કેલીમાં વધારો થયો છે. મહાવિદ્યાલયમાં ભવનની ઉગ્ર ખામી છે. જેના માટે યુનિવર્સિટીના તમામ અધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમ છતા RLSY કોલેજમાં હજુ સુધી પરિક્ષા ભવન નથી બન્યું. જેના કારણે આ સમસ્યા વારંવાર થાય છે.

કોલેજ પાસે ઘણી જગ્યા છે, એકમાત્ર ખામી ભવનની છે. હાલત એ છે કે, વિદ્યાર્થીઓને કાર્પેટની જોગવાઈ કરવામાં આવી છે. ઉમેદવારોનું માનવું છે કે, કોલેજમાં બિલ્ડિંગના અભાવે પરીક્ષા આપવી મુશ્કેલ છે. જમીન પર બેસતી વખતે લેખનમાં મુશ્કેલીઓ આવે છે. જેના કારણે પરિણામ પર પણ અસર પડશે.

બિહાર વિશ્વવિદ્યાલયના સ્નાતક ત્રીજા વિભાગના જીએસની પરીક્ષા જે રીતે બેતિયાના RLSY કોલેજમાં યોજાઈ જેમાં એકવાર ફરી વિશ્વવિદ્યાલયની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. શહેરના RLSY કોલેજમાં ભવનના અભાવમાં યોજાયેલ પરીક્ષા મજાક બની છે. પરીક્ષાનું દશ્ય સામુહિક ભોજનની જેમ દેખાઈ રહ્યું છે, પરંતુ અહીં ભોજન નહી પરીક્ષા ચાલી રહી હતી. જેમને જ્યાં મન થયું બેસી ગયા અને પરીક્ષા આપી હતી.

બિહારમાં વિદ્યાર્થીઓએ જમીન અને સીડી પર બેસી આપી પરિક્ષા

ભવન અને સીટના અભાવમાં જીએસની પરીક્ષામાં પરિક્ષાર્થીઓએ પોર્ચ, જમીન અને સીડી, ઘરની નીચે બેસી પરિક્ષા આપી. પરિક્ષાની આ સ્થિતિથી માત્ર RLSY કોલેજ જ ન હતી, પરંતુ આ દશ્ય MJK કોલેજમાં પણ જોવા મળ્યા. અહીં અનેક પરિક્ષાર્થીને પ્રયોગશાળામાં ઉભા-ઉભા જ ટેબલ પર પરિક્ષા આપવા મજબુર બની ગયા હતા.

તે જ સમયે, RLSY કોલેજ કેન્દ્રીય નિરીક્ષક ડો. રાજેશ્વર પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, વધુ વિદ્યાર્થીઓ હોવાને કારણે, કેન્દ્રમાં અવ્યવસ્થાની પરિસ્થિતિ સર્જાઈ, જેથી મુશ્કેલીમાં વધારો થયો છે. મહાવિદ્યાલયમાં ભવનની ઉગ્ર ખામી છે. જેના માટે યુનિવર્સિટીના તમામ અધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો હતો. તેમ છતા RLSY કોલેજમાં હજુ સુધી પરિક્ષા ભવન નથી બન્યું. જેના કારણે આ સમસ્યા વારંવાર થાય છે.

કોલેજ પાસે ઘણી જગ્યા છે, એકમાત્ર ખામી ભવનની છે. હાલત એ છે કે, વિદ્યાર્થીઓને કાર્પેટની જોગવાઈ કરવામાં આવી છે. ઉમેદવારોનું માનવું છે કે, કોલેજમાં બિલ્ડિંગના અભાવે પરીક્ષા આપવી મુશ્કેલ છે. જમીન પર બેસતી વખતે લેખનમાં મુશ્કેલીઓ આવે છે. જેના કારણે પરિણામ પર પણ અસર પડશે.

Intro:बेतिया: भवन के अभाव में हुई परीक्षा बना मजाक, RLSY कॉलेज में जमीन और सीढ़ियों पर बैठकर छात्र दे रहे है तृतीय खंड की परीक्षा,विश्वविद्यालय की व्यवस्था पर खड़े हो रहे सवाल, कॉलेज में रही अफरातफरी की स्थिति।
Body:बेतिया: बिहार विश्वविद्यालय के स्नातक तृतीय खंड के जीएस की परीक्षा जिस तरह बेतिया के आरएलएसवाई कॉलेज में हुई, उससे एक बार फिर विश्वविद्यालय की व्यवस्था पर सवाल खड़ा हो गया है। शहर के आरएलएसवाई कॉलेज में भवन के अभाव में हुई परीक्षा मजाक बन गया है। परीक्षा का दृश्य सामूहिक भोज की तरह दिख रहा है, लेकिन यहां भोज नहीं परीक्षा हो रही है। जिसे जहां मन हुआ बैठ गया और परीक्षा दी। भवन और सीट के अभाव में जीएस की परीक्षा में परीक्षार्थी बरामदे, जमीन एवं सीढ़ी घर के नीचे बैठकर परीक्षा दी। परीक्षा की यह स्थिति थी सिर्फ आरएलएसवाई कॉलेज ही नही थी बलिक ऐसा नजारा एमजेके कॉलेज में भी देखने को मिला। यहां कई परीक्षार्थी ने प्रयोगशाला में खड़े-खड़े ही टेबल पर परीक्षा देने की मजबूरी बन गई।।

Conclusion:वहीं, आरएलएसवाई कॉलेज केंद्राधीक्षक डॉ राजेश्वर प्रसाद यादव ने बताया कि अधिक परीक्षार्थियों के कारण केंद्र पर अव्यवस्था की स्थिति आ खड़ी हुई, जिससे परेशानी बढ़ गई है। महाविद्यालय में परीक्षा भवन का घोर अभाव है। इसके लिए विश्वविद्यालय से लेकर सभी पदाधिकारियों को पत्र लिखा गया है। बावजूद आरएलएसवाई कॉलेज में अभी तक परीक्षा भवन नही बना है, जिससे यह समस्या बार-बार होती रही है। कॉलेज के पास काफी जगह है सिर्फ कमी है भवन की। आलम यह है कि परीक्षार्थियों के लिए दरी की व्यवस्था कराई गई है। परीक्षार्थियों की मानें कॉलेज में भवन के अभाव में परीक्षा देने में कठिनाई आ रही है। जमीन पर बैठ लिखने में भी दिक्कतें हो रही हैं। लिखावट नहीं बनने से उनका रिजल्ट भी प्रभावित होगा।

बाइट- डॉ राजेश्वर प्रसाद यादव, केंद्राधीक्षक, RLSY कॉलेज
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.