ETV Bharat / bharat

દુનિયાના એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિરની છે અનોખી માન્યતા, ઉમટે છે શ્રધ્ધાળુઓની ભીડ - surya temple in aurangabad

ઔરંગાબાદ: લોક આસ્થાના મહાપર્વ છઠની શરુઆત થઈ ચુકી છે. દેવી જિલ્લામાં આવેલા આ ઐતિહાસિક સૂર્ય મંદિરનુ અનોખુ મહત્વ છે. આ મંદિરને દુનિયામાં એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિર હોવાનો ગર્વ  છે.

દુનિયાના એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિરની છે અનોખી માન્યતા, શ્રધ્ધાળુઓની ભીડ ઉમટે છે.
author img

By

Published : Nov 1, 2019, 9:23 AM IST

Updated : Nov 1, 2019, 1:05 PM IST

મંદિરના પંડિતે જણાવ્યુ કે, આ મંદિર અતિ પ્રાચીન છે. ઈલાના પુત્ર રાજા એલ ત્રેતા યુગના 12 લાખ 16 હજાર વર્ષ બાદ આ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો હતો. સૂર્ય મંદિરમાં ભગવાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એમ ત્રણ રુપમાં સ્થાપિત છે.

દુનિયાના એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિરની છે અનોખી માન્યતા, શ્રધ્ધાળુઓની ભીડ ઉમટે છે.
દુનિયાના એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિરની છે અનોખી માન્યતા, શ્રધ્ધાળુઓની ભીડ ઉમટે છે.

પુરાણમાં ભગવાન સૂર્યના 12 નામ છે. મંદિરના પંડિતે જણાવ્યુ કે, રાજા એલ જન્મથી કુષ્ઠ રોગથી પીડિત હતા. આ મંદિરનાં સૂર્ય કુંડના કિચડનુમા પાણીથી આ બિમારીનું નિરાકરણ થયુ.

માન્યતા છે કે, આ મંદિરમાં વર્ષોથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. કાર્તિક મહીના દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.કાર્તિક છઠ નિમિતે અહીં દર્શન પૂજનની એક વિશિષ્ટ ધાર્મિક મહત્વ છે.

આ દરમિયાન અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ માટે પ્રશાસકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. ભક્તોને રહેવાની સુવિધા, મેડિકલ સુવિધા, પાર્કિંગ ઝોન, શૌચાલય જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મંદિરના પંડિતે જણાવ્યુ કે, આ મંદિર અતિ પ્રાચીન છે. ઈલાના પુત્ર રાજા એલ ત્રેતા યુગના 12 લાખ 16 હજાર વર્ષ બાદ આ મંદિરના નિર્માણનો આરંભ કરાવ્યો હતો. સૂર્ય મંદિરમાં ભગવાન બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એમ ત્રણ રુપમાં સ્થાપિત છે.

દુનિયાના એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિરની છે અનોખી માન્યતા, શ્રધ્ધાળુઓની ભીડ ઉમટે છે.
દુનિયાના એકમાત્ર પશ્વિમમુખી સૂર્ય મંદિરની છે અનોખી માન્યતા, શ્રધ્ધાળુઓની ભીડ ઉમટે છે.

પુરાણમાં ભગવાન સૂર્યના 12 નામ છે. મંદિરના પંડિતે જણાવ્યુ કે, રાજા એલ જન્મથી કુષ્ઠ રોગથી પીડિત હતા. આ મંદિરનાં સૂર્ય કુંડના કિચડનુમા પાણીથી આ બિમારીનું નિરાકરણ થયુ.

માન્યતા છે કે, આ મંદિરમાં વર્ષોથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે. કાર્તિક મહીના દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.કાર્તિક છઠ નિમિતે અહીં દર્શન પૂજનની એક વિશિષ્ટ ધાર્મિક મહત્વ છે.

આ દરમિયાન અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ માટે પ્રશાસકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે છે. ભક્તોને રહેવાની સુવિધા, મેડિકલ સુવિધા, પાર્કિંગ ઝોન, શૌચાલય જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Intro:bh_au_01_deo_aurangabad_vis_byte_pkg_special_bh10003
एंकर :-औरंगाबाद देव सूर्य मंदिर देव में श्रद्धा एवं भक्ति का जनसैलाब कार्तिक माह होने वाले लोक पर्व छठ की भांति उमड़ने की कई वजह है। सूर्य मंदिर का पष्चिमाभिमुख होना भी एक वजह है।
स्पेशल रिपोर्ट संतोष कुमार ईटीवी भारत औरंगाबाद


Body:v.o.1. औरंगाबाद जिले के देवी स्थित ऐतिहासिक धार्मिक पौराणिक अध्यात्मिक सांस्कृतिक एवं पर्यटक के दृष्टिकोण से विश्व प्रसिद्ध या त्रेतायुगीन सूर्य मंदिर अपनी कलात्मक भव्यता के लिए स्वर विदित और प्रख्यात होने के साथ-साथ सदियों से देसी परदेसी पर्यटक को श्रद्धालुओं एवं छठ व्रतियों की अटूट आस्था का केंद्र भी है। साथ ही इस मंदिर को दुनिया का इकलौता पश्चिमा मुखी सूर्य मंदिर होने का गौरव हासिल है।


Conclusion:v.o.2. देव सूरज मंदिर अति प्राचीन मंदिर इसे इला के पुत्र राजा एल ने त्रेता युग के 12 लाख 16 हजार बस बीत जाने के बाद निर्माण आरंभ कराया था ऐसे में मंदिर की अति प्राचीन होने से इंकार नहीं किया जा सकता है। बरहाल भगवान भास्कर का यह मंदिर सदियों से लोगों को मनोवांछित फल देने वाला पवित्र धर्मस्थल रहा है यूं तो साल भर में देश के विभिन्न जगहों से यहां से पधार कर मन्नत मांगते हैं और सूरज देव इसकी पूर्ति होने पर अर्थ देने आते हैं लेकिन कार्तिक छठ दौरान यहां दर्शन पूजन की अपनी एक विशिष्ट धार्मिक महत्ता है ।
1.बाईट:- सच्चिदानंद पाठक प्रधान पुजारी देव सूर्य मंदिर औरंगाबाद।
2. पीटीसी संतोष कुमार ईटीवी भारत औरंगाबाद
Last Updated : Nov 1, 2019, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.