ETV Bharat / bharat

હું કાંઈ શૌચાલય સાફ કરવા માટે સાંસદ નથી બની : પ્રજ્ઞા ઠાકુર

ન્યૂઝ ડેસ્ક : હંમેશા પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા સાધ્વી પ્રજ્ઞાએ વધુ એક વાર પાર્ટીને લાંછન લાગે તેવું નિવેદન કર્યું છે. મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પાસે પોતાની સમસ્યાઓને લઈ પહોંચેલા સ્થાનિક લોકોને પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે, હું અહીં શૌચાલય સાફ કરાવવા માટે સાંસદ નથી બની.

author img

By

Published : Jul 21, 2019, 9:39 PM IST

Updated : Jul 21, 2019, 9:54 PM IST

ફાઇલ ફોટો

મળતી માહીતી મુજબ જોઈએ તો, પોતાની સમસ્યાઓને લઈ સ્થાનિક લોકો જ્યારે સાસંદ પ્રજ્ઞા ઠાકુર પાસે પહોંચ્યા ત્યારે સાંસદે કહ્યું હતું કે, હું કાંઈ શૌચાલય સાફ કરાવા માટે સાંસદ નથી બની. તેમણે વધુમાં કહ્યું કે મને જે કામ માટે સાંસદ બનાવામાં આવી છે, તે હું ઈમાનદારીથી કરીશ.

અહીં ઉલ્લેખનીય છે કે, જ્યાં અક બાજુ વડાપ્રધાન મોદી સ્વચ્છતાને લઈ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યાં તેમના સાંસદ સ્વચ્છતાને લઈ આવા નિવેદનનો આપી રહ્યા છે.

મળતી માહીતી મુજબ જોઈએ તો, પોતાની સમસ્યાઓને લઈ સ્થાનિક લોકો જ્યારે સાસંદ પ્રજ્ઞા ઠાકુર પાસે પહોંચ્યા ત્યારે સાંસદે કહ્યું હતું કે, હું કાંઈ શૌચાલય સાફ કરાવા માટે સાંસદ નથી બની. તેમણે વધુમાં કહ્યું કે મને જે કામ માટે સાંસદ બનાવામાં આવી છે, તે હું ઈમાનદારીથી કરીશ.

અહીં ઉલ્લેખનીય છે કે, જ્યાં અક બાજુ વડાપ્રધાન મોદી સ્વચ્છતાને લઈ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યાં તેમના સાંસદ સ્વચ્છતાને લઈ આવા નિવેદનનો આપી રહ્યા છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/i-have-not-been-elected-to-clean-the-drain-toilets-says-pragya-sadhvi/na20190721191320770



मैं नाली-शौचालय साफ करवाने के लिए सांसद नहीं बनी हूं: प्रज्ञा ठाकुर



अपनी समस्याओं को लेकर जब स्थानीय लोग भाजपा सांसद प्रज्ञा ठाकुर के पास पहुंचे तो उन्होंने लोगों से कहा कि वो नाली-शोचालय साफ करवाने के लिए सांसद नहीं बनी हैं.



भोपाल: मध्य प्रदेश के सेहोर में भाजपा सांसद प्रज्ञा ठाकुर के पास अपनी समस्या को लेकर पहुंचे कुछ स्थानीय लोगों को सांसद साहिबा ने यह कहकर रवाना कर दिया कि वो नाली-शोचालय साफ करवाने के लिए सांसद नहीं बने है.





उन्होंने कहा, हम नाली साफ करवाने के लिए सांसद नहीं बने हैं, हम आपका शोचालय साफ करने के लिए सांसद नहीं बनाए गए हैं.हम जिस काम के लिए बनाए गए हैं, वो काम हम ईमानदारी से करेंगे.





प्रज्ञा ठाकुर का बयान



गौरतलब है कि जहां एक तरफ प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छता को लेकर स्वच्छ भारत अभियान चला रहे है वहीं उनकी सांसद स्वच्छता को लेकर इस तरह का बेतुका बयान दे रही हैं.



पढ़ें- सोनभद्र गोलीकांड: घायलों ने सीएम योगी से ₹ 5 लाख और 5 बीघे जमीन की मांग की



बता दें कि लोकसभा चुनाव में प्रज्ञा ठाकुर ने कांग्रेस के दिग्गज नेता दिग्विजय सिंह को हराया था.



वैसे यह पहला मौका नहीं है जब साध्वी ने इस तरह का बयान दिया हो इससे पहले उन्होंने नाथूराम गोडसो के देश भक्त बताया था. उनके इस बयान पर भाजपा ने किनारा कर लिया था.


Conclusion:
Last Updated : Jul 21, 2019, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.