ETV Bharat / bharat

હું મોદીને PM નથી માનતી, અગામી PM સાથે વાત કરીશ: મમતા બેનર્જી

author img

By

Published : May 7, 2019, 8:31 AM IST

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને PM મોદીની વચ્ચે તણાવ વધી રહ્યો છે. મમતાએ બંગાળના ઝારગ્રામમાં કહ્યું કે, તેઓ મોદીને PM નથી માનતા. કોઈ પણ મામલામાં દેશનાઅગામી PM સાથે વાત કરશે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું કે, તેઓ PM મોદીને સાથે સ્ટેજ શેયર નથી કરવા માંગતા.

ડિઝાઈન ફોટો

ઉલ્લેખનીય છે કે, PM મોદી ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોની સમીક્ષા બેઠક કરવા ઈચ્છે છે. તેમણે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સાથે બેઠક કરી હતી. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ PM મોદીની સાથે મુલાકાત કરવાની ના પાડી હતી.

મીડિયા રિપોર્ટસમાં PMના બંગાળમાં ફોન ન કરવાની વાત પ્રસારિત કરવામાં આવી હતી. બાદમાં PMOએ નિવેદન જાહેર કરીને આ વાતનું ખંડન કર્યું હતું. અગાઉ PM મોદીએ ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યમાં ઓડિશામાં હવાઈ નિરીક્ષણ કરી મદદ માટે ફંડ આપ્યું હતું.

ભારત સરકારના સૂત્રોના પ્રમાણે કેન્દ્ર સરકારે બંગાળ સરકારને પ્રસ્તાવ આપ્યો હતો કે, PM મોદી ઓડિશા બાદ બંગાળમાં સમીક્ષા બેઠક કરવા માંગે છે. તેના જવાબમાં બંગાળ સરકારે કહ્યું કે, અત્યારે બેઠક ન થઈ શકે, કારણ કે રાજ્યના બધા અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે.

નોંધનીય છે કે, ફાની વાવાઝોડાના સંદર્ભમાં PMO તરફથી મમતા બેનર્જીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ મમતા સાથે વાત ન થઈ શકી. પરંતુ TMCનું કહેવું છે કે, PMO થી કોઈ ફોન નથી આવ્યો.

ઉલ્લેખનીય છે કે, PM મોદી ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોની સમીક્ષા બેઠક કરવા ઈચ્છે છે. તેમણે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સાથે બેઠક કરી હતી. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ PM મોદીની સાથે મુલાકાત કરવાની ના પાડી હતી.

મીડિયા રિપોર્ટસમાં PMના બંગાળમાં ફોન ન કરવાની વાત પ્રસારિત કરવામાં આવી હતી. બાદમાં PMOએ નિવેદન જાહેર કરીને આ વાતનું ખંડન કર્યું હતું. અગાઉ PM મોદીએ ફાની વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યમાં ઓડિશામાં હવાઈ નિરીક્ષણ કરી મદદ માટે ફંડ આપ્યું હતું.

ભારત સરકારના સૂત્રોના પ્રમાણે કેન્દ્ર સરકારે બંગાળ સરકારને પ્રસ્તાવ આપ્યો હતો કે, PM મોદી ઓડિશા બાદ બંગાળમાં સમીક્ષા બેઠક કરવા માંગે છે. તેના જવાબમાં બંગાળ સરકારે કહ્યું કે, અત્યારે બેઠક ન થઈ શકે, કારણ કે રાજ્યના બધા અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે.

નોંધનીય છે કે, ફાની વાવાઝોડાના સંદર્ભમાં PMO તરફથી મમતા બેનર્જીને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ મમતા સાથે વાત ન થઈ શકી. પરંતુ TMCનું કહેવું છે કે, PMO થી કોઈ ફોન નથી આવ્યો.

Intro:Body:

मैं नरेंद्र मोदी को PM नहीं मानती, अगले प्रधानमंत्री से करुंगी बात : ममता बनर्जी



पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी और नरेंद्र मोदी के बीच तनाव बढ़ता दिख रहा है. ममता ने बंगाल के झाड़ग्राम में कहा है कि वे नरेंद्र मोदी को प्रधानमंत्री नहीं मानतीं. वे किसी भी मामले में देश के अगले PM से बात करेंगी. जानें क्या है मामला...



नई दिल्ली/कोलकाता: ममता बनर्जी ने एक बयान में कहा है कि वे प्रधानमंत्री मोदी के साथ मंच शेयर नहीं करना चाहतीं. ममता ने कहा कि वे पीएम के साथ वे खुद एक ही मंच पर दिखना नहीं चाहतीं.





ममता बनर्जी का बयान



गौरतलब है कि पीएम मोदी चक्रवात फानी से प्रभावित राज्यों में समीक्षा बैठक करना चाहते हैं. उन्होंने ओडिशा में सीएम पटनायक के साथ बैठक की. इसी बीच बंगाल की सीएम और टीएमसी प्रमुख ममता बनर्जी ने पीएम मोदी के साथ मुलाकात करने से इनकार कर दिया.



बता दें कि मीडिया रिपोर्ट्स में पीएम के बंगाल फोन न करने की खबरें प्रसारित की गई थी. हालांकि, बाद में प्रधानमंत्री कार्यालय ने बयान जारी कर इसका खंडन किया था.



ये भी पढ़ें: चक्रवात फानी: क्या PMO से ममता बनर्जी को नहीं किया गया फोन ?



इससे पहले पीएम मोदी ने चक्रवाती तूफान फानी से प्रभावित राज्य ओडिशा में हवाई सर्वेक्षण किया और मदद के लिए फंड दिया.



पीएमओ का बयान.



भारत सरकार के सूत्रों के मुताबिक, केंद्र सरकार ने बंगाल सरकार को प्रस्ताव दिया था कि पीएम मोदी ओडिशा के बाद बंगाल में भी समीक्षा बैठक करना चाहते हैं. इस प्रस्ताव के जवाब में बंगाल सरकार ने कहा है कि फिलहाल यह बैठक नहीं हो सकती है, क्योंकि राज्य के सभी अधिकारी चुनाव में व्यस्त हैं.



इससे पहले खबर थी कि चक्रवात फानी से जुड़ी जानकारी के संबंध में पीएमओ की तरफ से ममता बनर्जी को फोन किया गया था, लेकिन ममता से बात नहीं हो सकी. हालांकि, टीएमसी का कहना था कि पीएमओ से कोई फोन नहीं आया था.



पढ़ें-नवीन पटनायक से मिले मोदी, फानी प्रभावित क्षेत्रों का दौरा



इससे पहले पीएम मोदी ने ओडिशा का दौरा किया. यहां उन्होंने मुख्यमंत्री नवीन पटनायक से मुलाकात की और फानी प्रभावित क्षेत्रों का हवाई दौरा किया. इसके बाद मोदी ने समीक्षा बैठक की.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.