ETV Bharat / bharat

અમેઠી: કોંગ્રેસને શાખનો સવાલ અને સ્મૃતિ ઈરાનીની અગ્નિપરિક્ષા

ન્યૂઝ ડેસ્ક: યુપીની સૌથી હાઈ પ્રોફાઈલ સીટોમાં અમુક ગણતરી સીટો આવે છે તેમાની એક એટલે અમેઠી સીટ. આ સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ માનવામાં આવે છે. કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર રાહુલ ગાંધી આ વખતે પણ લોકસભા લડવા જઈ રહ્યા છે. જ્યાં તેમની સામે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની મેદાનમાં છે. અહીં કોંગ્રેસને બહારથી સમર્થન આપવા માટે મહાગઠબંધને ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે આવો જાણીએ શું આ બેઠકનું મહત્વ અને રાજકીય ગણિત.

author img

By

Published : May 5, 2019, 4:05 PM IST

design

ઉત્તર પ્રદેશ લોકસભા બેઠકમાં અમેઠીને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. BJP એ સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અમેઠીથી 3 વખત સાંસદ રહી ચૂક્યા છે.

સ્મૃતિ ઇરાની અને BJP અમેઠી પર પકડ જમાવવા માંગે છે. જો કે, 2014 માં પીએમ મોદીની લહેર છતાં કોંગ્રેસે અહીંથી જીત મેળવી હતી. ભાજપના સમર્થનથી સ્મૃતિ ઇરાની કોંગ્રેસને હરાવવા ઈચ્છે છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ હજાર કરોડ અમેઠીની જનતાને આપવાની વાત પણ કહી હતી.

વર્ષ 2014 માં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને પરાજીત કર્યા હતાં. આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા. 2014 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,74 મત મળ્યા હતા. 2009માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 3,50,000 કરતા વધારે મતથી જીત્યા હતાં.

અમેઠી સંસદીય બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર અત્યાર સુધી 16 લોકસભા ચૂંટણી અને 2 પેટા ચૂંટણી થઈ છે. જેમાં કોંગ્રેસે 16 વખત જીત હાંસલ કરી છે. તો વર્ષ 1977 માં લોકદળ અને વર્ષ 1998 માં BJP એ જીત મેળવી હતી. જ્યારે બસપા અને સપા અત્યાર સુઘી આ સીટ પર પોતાનું ખાતું ખોલાવી શકી નથી.

ઉત્તર પ્રદેશ લોકસભા બેઠકમાં અમેઠીને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. BJP એ સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અમેઠીથી 3 વખત સાંસદ રહી ચૂક્યા છે.

સ્મૃતિ ઇરાની અને BJP અમેઠી પર પકડ જમાવવા માંગે છે. જો કે, 2014 માં પીએમ મોદીની લહેર છતાં કોંગ્રેસે અહીંથી જીત મેળવી હતી. ભાજપના સમર્થનથી સ્મૃતિ ઇરાની કોંગ્રેસને હરાવવા ઈચ્છે છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ હજાર કરોડ અમેઠીની જનતાને આપવાની વાત પણ કહી હતી.

વર્ષ 2014 માં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને પરાજીત કર્યા હતાં. આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા. 2014 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,74 મત મળ્યા હતા. 2009માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 3,50,000 કરતા વધારે મતથી જીત્યા હતાં.

અમેઠી સંસદીય બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર અત્યાર સુધી 16 લોકસભા ચૂંટણી અને 2 પેટા ચૂંટણી થઈ છે. જેમાં કોંગ્રેસે 16 વખત જીત હાંસલ કરી છે. તો વર્ષ 1977 માં લોકદળ અને વર્ષ 1998 માં BJP એ જીત મેળવી હતી. જ્યારે બસપા અને સપા અત્યાર સુઘી આ સીટ પર પોતાનું ખાતું ખોલાવી શકી નથી.

Intro:Body:

અમેઠી: કોંગ્રેસને શાખનો સવાલ અને સ્મૃતિ ઈરાનીની અગ્નિપરિક્ષા



ન્યૂઝ ડેસ્ક: યુપીની સૌથી હાઈ પ્રોફાઈલ સીટોમાં અમુક ગણતરી સીટો આવે છે તેમાની એક એટલે અમેઠી સીટ. આ સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ માનવામાં આવે છે. કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર રાહુલ ગાંધી આ વખતે પણ લોકસભા લડવા જઈ રહ્યા છે. જ્યાં તેમની સામે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની મેદાનમાં છે. અહીં કોંગ્રેસને બહારથી સમર્થન આપવા માટે મહાગઠબંધને ઉમેદવાર જાહેર કર્યા નથી. ત્યારે આવો જાણીએ શું આ બેઠકનું મહત્વ અને રાજકીય ગણિત.



ઉત્તર પ્રદેશ લોકસભા બેઠકમાં અમેઠીને મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. BJP એ સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં ઉતાર્યા છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અમેઠીથી 3 વખત સાંસદ રહી ચૂક્યા છે.



સ્મૃતિ ઇરાની અને BJP અમેઠી પર પકડ જમાવવા માંગે છે. જો કે, 2014 માં પીએમ મોદીની લહેર છતાં કોંગ્રેસે અહીંથી જીત મેળવી હતી. ભાજપના સમર્થનથી સ્મૃતિ ઇરાની કોંગ્રેસને હરાવવા ઈચ્છે છે. થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ હજાર કરોડ અમેઠીની જનતાને આપવાની વાત પણ કહી હતી.



વર્ષ 2014 માં રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીને પરાજીત કર્યા હતાં. આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા. 2014 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 408,651 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને 300,74 મત મળ્યા હતા. 2009માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 3,50,000 કરતા વધારે મતથી જીત્યા હતાં.



અમેઠી સંસદીય બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર અત્યાર સુધી 16 લોકસભા ચૂંટણી અને 2 પેટા ચૂંટણી થઈ છે. જેમાં કોંગ્રેસે 16 વખત જીત હાંસલ કરી છે. તો વર્ષ 1977 માં લોકદળ અને વર્ષ 1998 માં BJP એ જીત મેળવી હતી. જ્યારે બસપા અને સપા અત્યાર સુઘી આ સીટ પર પોતાનું ખાતું ખોલાવી શકી નથી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.