ETV Bharat / bharat

બિહારમાં પૂરથી લોકો બન્યા બેહાલ, સરકારના દાવા પોકળ

બિહારઃ બેગૂસરાયમાં ભારે વરસાદના કારણે બલપુર ગામમાં પૂરની સ્થિતી સર્જાઈ હતી. મકાનો પડી ભાગ્યાં હતા. લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. તંત્રએ ગ્રામજનોને આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હતું. પણ અત્યારસુઘી તંત્ર દ્વારા કોઈ મદદ આવી નથી. જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સોન નદીના જળસ્તરમાં ઘટાડો નોધાયો છે. જેથી અનેક પ્રભાવિત વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

author img

By

Published : Oct 1, 2019, 3:23 PM IST

સરકારના ઠાલા વચનોથી પૂરગ્રસ્ત ગ્રામજનો રોષે ભરાયા

બેગૂસરાયમાં ગીચ વસ્તી ધરાવતી બહલપૂર પંચાયત આવેલી છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી લોકો પૂરની સ્થિતિથી પીડાઈ રહ્યાં છે. મહીલા,બાળકો સહિત વૃદ્ધો વરસાદી પાણીમાં જીવવામાં મજબૂર થયાં છે. આ પરિસ્થિતિને 25 દિવસો થઈ ગયા છે. પણ ઘોર નિંદ્રામાં ઘોરતાં તંત્રની આંખ ઉઘડતી નથી. જેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારના ઠાલા વચનોથી પૂરગ્રસ્ત ગ્રામજનો રોષે ભરાયા

આ અંગે ગ્રામજનો રોષ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "અમારું ગામ છેલ્લા 25 દિવસથી રોજ મોત સામે લડી રહ્યું છે. પણ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે અહીં રોજ મોત ભેટી રહ્યાં છે, ત્યારે સરકારી બાબુઓ પોતાની દુનિયામાં તલ્લીન છે. અમારી પાસે બીજો રસ્તો નથી. જેથી અમે એ આશાએ બેઠાં છે, કદાચ આ બેદરકાર તંત્રને અમારી દયા આવેને અમારી મદદ કરે."

બીજી તરફ ઈન્દ્રપુરી બરાજમાં સોન નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. ભયજનક સપાટીએ પહોંચેલું જળસ્તરમ11 ફૂટથી નીચેની તરફ ઘટ્યું છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ, નદીની જળસપાટી 896 ફૂટ નોંધાઈ છે. જેના કારણે પટણા સહિત અનેક પ્રભાવિત વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બેગૂસરાયમાં ગીચ વસ્તી ધરાવતી બહલપૂર પંચાયત આવેલી છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી લોકો પૂરની સ્થિતિથી પીડાઈ રહ્યાં છે. મહીલા,બાળકો સહિત વૃદ્ધો વરસાદી પાણીમાં જીવવામાં મજબૂર થયાં છે. આ પરિસ્થિતિને 25 દિવસો થઈ ગયા છે. પણ ઘોર નિંદ્રામાં ઘોરતાં તંત્રની આંખ ઉઘડતી નથી. જેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારના ઠાલા વચનોથી પૂરગ્રસ્ત ગ્રામજનો રોષે ભરાયા

આ અંગે ગ્રામજનો રોષ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "અમારું ગામ છેલ્લા 25 દિવસથી રોજ મોત સામે લડી રહ્યું છે. પણ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે અહીં રોજ મોત ભેટી રહ્યાં છે, ત્યારે સરકારી બાબુઓ પોતાની દુનિયામાં તલ્લીન છે. અમારી પાસે બીજો રસ્તો નથી. જેથી અમે એ આશાએ બેઠાં છે, કદાચ આ બેદરકાર તંત્રને અમારી દયા આવેને અમારી મદદ કરે."

બીજી તરફ ઈન્દ્રપુરી બરાજમાં સોન નદીનું જળસ્તર ઘટી રહ્યું છે. ભયજનક સપાટીએ પહોંચેલું જળસ્તરમ11 ફૂટથી નીચેની તરફ ઘટ્યું છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ, નદીની જળસપાટી 896 ફૂટ નોંધાઈ છે. જેના કારણે પટણા સહિત અનેક પ્રભાવિત વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Intro:बेगुसराय के मटिहानी प्रखंड के बलहपुर पंचायत में राहत की प्रशासनिक दावे खोखले साबित हो रहे है । बाढ़ से पूरी तरह से घिरे इस पंचायत के लोगो को सरकार से मिलने वाली कोई भी सुविधा नही मिल पाई है जिससे लोगो को भारी मुसिवतो से जूझना पड़ रहा है । इससे लोगो को प्रशासन के प्रति खासी नाराजनी देखी जा रही है ।

Body:मटिहानी प्रखंड का बलहपुर पंचयात एक घनी आवादी का क्षेत्र है । इस पंचयात में लोग काफी दिनों से बाढ़ की विभीषका से जूझ रहे है । पर प्रशासन की ओर से यह कोई भी व्यवस्था नही की गई है । इस इलाके में नाव के आभाव महिला ,पुरुष और बच्चे छाती भर पानी मे डूबकर आने जाने को बिबश है । जिससे इन लोगो मे प्रशासनिक व्यवस्था को लेकर खासी नाराजगी देखी जा रही है ।
एक तरफ जहा प्रशासन बाढ़ पीड़ितों के बीच राहत के नाम पर नाव, भोजन, स्वास्थ्य , पशुओं के चारे और पन्नी आदि के बितरण का दावा कर रही है वही मटिहानी प्रखंड के बलहपुर पंचयात में प्रशासन का ये दावा खोखला और पानी मे बहता हुआ नजर आ रहा है । लोगो की स्थिति का अंदाज इसी से लगाया जा सकता है कि लोग एक नाव के लिए तरस रहे है । जिसके आभाव में लोग छाती भर पानी मे पैदल आ जा रहे है । इनकी ऎसी स्थिति कोई आज की नही है बल्कि 20 से 25 दिनों से है । इसके अलावे भी यहाँ के लोगो की माने तो दूसरी व्यवस्था भी प्रशासन की ओर से नहीं की गई है । जिससे लोगो मे।खासी नाराजगी देखी जा रही है
बाइट - बाढ़ पीड़ित
बाइट - शारदा देवी
बाइट - सरस्वती देवीConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.