ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 33ના મોત, 150થી વધુ બસ પાણીમાં ગરકાવ

મુંબઈ: વિતેલા થોડા દિવસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થઈ ગયા છે. સાથે સાથે આ વરસાદમાં હજૂ પણ 75 લોકો ઘાયલ બતાવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈ-થાણે અને પુણેમાં દિવાલ પડતા થયેલા મોત પણ સામેલ છે. જેને લઈ સરકારે તાત્કાલિક ધોરણે મંગળવારના રોજ રજા જાહેર કરી દીધી છે.

author img

By

Published : Jul 2, 2019, 6:57 PM IST

file

આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, મલાડના પિંપરીપાડની એક સ્કૂલમાં દિવાલ ધસી પડતા બાજુમાં રહેલી ઝૂંપડીઓ પર પડતા 13 લોકોના મોત થઈ ગયા હતાં. આ ઘટનામાં મૃત્યાંક હવે વધીને 19 થઈ ગયો છે.

આ ઘટનામાં NDRF તથા મુંબઈ ફાયર અને અન્ય બચાવ એજન્સીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે.

મુંબઈમાં બીઈએસટીની લગભગ 150થી પણ વધારે બસ પાણીમાં ગળાડૂબ થઈ છે. આ બસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલી પડી છે.

જેને લઈ સરકારે મુંબઈમાં મંગળવારના રોજ રજા જાહેર કરી છે તથા સ્કૂલ અને કોલેજમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી છે.

આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, મલાડના પિંપરીપાડની એક સ્કૂલમાં દિવાલ ધસી પડતા બાજુમાં રહેલી ઝૂંપડીઓ પર પડતા 13 લોકોના મોત થઈ ગયા હતાં. આ ઘટનામાં મૃત્યાંક હવે વધીને 19 થઈ ગયો છે.

આ ઘટનામાં NDRF તથા મુંબઈ ફાયર અને અન્ય બચાવ એજન્સીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે.

મુંબઈમાં બીઈએસટીની લગભગ 150થી પણ વધારે બસ પાણીમાં ગળાડૂબ થઈ છે. આ બસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલી પડી છે.

જેને લઈ સરકારે મુંબઈમાં મંગળવારના રોજ રજા જાહેર કરી છે તથા સ્કૂલ અને કોલેજમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી છે.

Intro:Body:

મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 33ના મોત



 



મુંબઈ: વિતેલા થોડા દિવસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 33 લોકોના મોત થઈ ગયા છે. સાથે સાથે આ વરસાદમાં હજૂ પણ 75 લોકો ઘાયલ બતાવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈ-થાણે અને પુણેમાં દિવાલ પડતા થયેલા મોત પણ સામેલ છે. જેને લઈ સરકારે તાત્કાલિક ધોરણે મંગળવારના રોજ રજા જાહેર કરી દીધી છે.



આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, મલાડના પિંપરીપાડની એક સ્કૂલમાં દિવાલ ધસી પડતા બાજુમાં રહેલી ઝૂંપડીઓ પર પડતા 13 લોકોના મોત થઈ ગયા હતાં. આ ઘટનામાં મૃત્યાંક હવે વધીને 19 થઈ ગયો છે.



આ ઘટનામાં NDRF તથા મુંબઈ ફાયર અને અન્ય બચાવ એજન્સીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે.



મુંબઈમાં બીઈએસટીની લગભગ 150થી પણ વધારે બસ પાણીમાં ગળાડૂબ થઈ છે. આ બસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલી પડી છે.



જેને લઈ સરકારે મુંબઈમાં મંગળવારના રોજ રજા જાહેર કરી છે તથા સ્કૂલ અને કોલેજમાં પણ રજા જાહેર કરવાની ફરજ પડી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.