ETV Bharat / bharat

પોલીસ કાર્યવાહી માટે કેજરીવાલ સરકાર રાખશે કાનૂની સલાહકાર - Gujarat

ન્યૂઝ ડેસ્કઃ કેજરીવાલ સરકાર રાજધાનીમાં કાનૂની સલાહકારને નિયુક્ત કરવા જઇ રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને મહિલાઓના સંબધિત ગુનામાં પીડિત લોકોને મદદ કરવાનો છે. તેમજ પોલીસની કાર્યવાહી પર ધ્યાન રાખવાનો છે.

પોલીસ કાર્યવાહી માટે કેજરીવાલ સરકાર રાખશે કાનૂની સલાહકાર
author img

By

Published : May 26, 2019, 7:25 PM IST

દિલ્હીના કોઇ પણ વિસ્તારમાંથી બાળકોના ગૂમ થવાની ઘટનામાં કાનૂની સલાહકાર પોલીસ દ્વારા થતી કાર્યવાહી પર નજર રાખશે. જેથી પોલીસ કાર્યવાહી વધુ સારી અને ઝડપી બની શકે. સલાહકારની ઉપસ્થિતીમાં ત્વરીત કાર્યવાહી કરાશે. સાથે બાળકો અને મહિલાઓ સંબધિત ઘટનાની તપાસમાં કોઇ ઓછપ ના રહે તેનું પણ ધ્યાન રખવામાં આવશે. નિયુક્તિની પ્રક્રિયા માટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ વિજય દેવે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કાનૂની સલાહકારની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરી હતી.

મુખ્ય સચિવની બેઠકમાં ગૃહ પ્રધાન અને નાણાપ્રધાન તેમજ દિલ્હી સરકારના સ્થાયી સલાહકાર, ગૃહ વિભાગના વિશેષ સચિવ, કાયદા વિભાગના અધિક સચિવ પણ હાજર હતા. હવે ટૂંક સમયમાં જ નિયુક્તિ પ્રક્રિયા દિલ્હી સરકારના ગૃહ વિભાગમાં નકકી કરશે. તેમજ તેમના કામકાજ સંબંધિત બાબતો પર ચર્ચા થશે. નાણાં વિભાગમાં કાનૂની સલાહકારની નિયુક્તિ માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. ત્યારબાદ નિયુક્તિ પ્રક્રિયા નક્કી કરીને દિલ્હી સરકારની કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટમાંથી અનુમતિ મેળવીને નિયુક્તિ યોજના હાથ ધરવામાં આવશે.

દિલ્હીના કોઇ પણ વિસ્તારમાંથી બાળકોના ગૂમ થવાની ઘટનામાં કાનૂની સલાહકાર પોલીસ દ્વારા થતી કાર્યવાહી પર નજર રાખશે. જેથી પોલીસ કાર્યવાહી વધુ સારી અને ઝડપી બની શકે. સલાહકારની ઉપસ્થિતીમાં ત્વરીત કાર્યવાહી કરાશે. સાથે બાળકો અને મહિલાઓ સંબધિત ઘટનાની તપાસમાં કોઇ ઓછપ ના રહે તેનું પણ ધ્યાન રખવામાં આવશે. નિયુક્તિની પ્રક્રિયા માટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ વિજય દેવે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કાનૂની સલાહકારની નિયુક્તિ માટેની પ્રક્રિયા શરૂ કરી હતી.

મુખ્ય સચિવની બેઠકમાં ગૃહ પ્રધાન અને નાણાપ્રધાન તેમજ દિલ્હી સરકારના સ્થાયી સલાહકાર, ગૃહ વિભાગના વિશેષ સચિવ, કાયદા વિભાગના અધિક સચિવ પણ હાજર હતા. હવે ટૂંક સમયમાં જ નિયુક્તિ પ્રક્રિયા દિલ્હી સરકારના ગૃહ વિભાગમાં નકકી કરશે. તેમજ તેમના કામકાજ સંબંધિત બાબતો પર ચર્ચા થશે. નાણાં વિભાગમાં કાનૂની સલાહકારની નિયુક્તિ માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. ત્યારબાદ નિયુક્તિ પ્રક્રિયા નક્કી કરીને દિલ્હી સરકારની કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેબિનેટમાંથી અનુમતિ મેળવીને નિયુક્તિ યોજના હાથ ધરવામાં આવશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/state/new-delhi/government-of-delhi-will-appoint-para-legal-adviser/dl20190526152821451





पुलिस की कार्रवाई पर नजर रखने के लिए एडवाइजर रखेगी केजरीवाल सरकार





नई दिल्ली: केजरीवाल सरकार राजधानी में पैरा लीगल एडवाइजर नियुक्त करने जा रही है. इसका उद्देश्य बच्चों-महिलाओं से संबंधित अपराध के मामलों में पीड़ितों को सहायता पहुंचाना और पुलिस की कार्रवाई पर नजर रखना है.





पुलिस की कार्रवाई पर होगी नजर

दिल्ली के किसी भी इलाके से बच्चों के गायब होने की स्थिति में लीगल एडवाइजर थाने और पुलिस द्वारा की जा रही कार्रवाई पर नजर रखेगा ताकि जांच और कार्रवाई बेहतर हो पाएगी.





इनकी उपस्थिति में पुलिस त्वरित कार्रवाई करेगी ताकि बच्चों की गुमशुदगी और महिलाओं की प्रताड़ना संबंधी मामलों में कमी लाई जा सके.





नियुक्ति प्रक्रिया में शामिल अधिकारी



दिल्ली सरकार के मुख्य सचिव विजय देव ने एक उच्चस्तरीय बैठक बुलाकर थानों में पैरा लीगल एडवाइजर नियुक्त करने की प्रक्रिया शुरू की है.





मुख्य सचिव की बैठक में प्रधान गृह सचिव व वित्त सचिव, दिल्ली सरकार के स्टैंडिंग काउंसल, गृह विभाग के विशेष सचिव, कानून विभाग के अतिरिक्त सचिव भी मौजूद थे.



जल्द शुरू होगी नियुक्ति प्रक्रिया



दिल्ली सरकार का गृह विभाग नियुक्ति प्रक्रिया तय करेगा और उनके कामकाज संबंधी प्रावधान तय करेगा. जबकि वित्त विभाग सभी पैरा लीगल एडवाइजर नियुक्ति पर होने वाले खर्च के लिए पर्याप्त संसाधन उपलब्ध कराएगा. नियुक्ति प्रक्रिया तय करने के बाद इसे दिल्ली सरकार के कैबिनेट के समक्ष रखा जाएगा.





कैबिनेट से अनुमति मिलने के बाद नियुक्ति की जाएगी. नियुक्ति को जल्द करने की योजना बनाई गई है.


















Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.