ETV Bharat / bharat

બિહાર: ગિરિરાજ સિંહનું કોર્ટમાં સમર્પણ, તુરંત જ જામીન મળ્યા

બેગૂસરાય: કેન્દ્રીય પ્રધાન અને બેગૂસરાયથી લોકસભા ઉમેદવાર ગિરિરાજ સિંહે ચૂંટણી પ્રચારમાં આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ મંગળવારે બિહારના બેગૂસરાયની એક કોર્ટમાં સમર્પણ કર્યું હતું. ત્યાર બાદ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતાં.

author img

By

Published : May 7, 2019, 6:10 PM IST

ians

અહીં ઉલ્લેખનીય છે 24 એપ્રિલે બેગૂસરાયની એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મુસ્લિમો વિરુદ્ધ એક ટિપ્પણી આપી હતી જેને લઈ તેમના પર આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ હતી.

અહીં ઉલ્લેખનીય છે 24 એપ્રિલે બેગૂસરાયની એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મુસ્લિમો વિરુદ્ધ એક ટિપ્પણી આપી હતી જેને લઈ તેમના પર આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ હતી.

Intro:Body:

બિહાર: ગિરિરાજ સિંહનું કોર્ટમાં સમર્પણ, જામીન મળ્યા





બેગૂસરાય: કેન્દ્રીય પ્રધાન અને બેગૂસરાયથી લોકસભા ઉમેદવાર ગિરિરાજ સિંહે ચૂંટણી પ્રચારમાં આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈ મંગળવારે બિહારના બેગૂસરાયની એક કોર્ટમાં સમર્પણ કર્યું હતું. ત્યાર બાદ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતાં.



અહીં ઉલ્લેખનીય છે 24 એપ્રિલે બેગૂસરાયની એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મુસ્લિમો વિરુદ્ધ એક ટિપ્પણી આપી હતી જેને લઈ તેમના પર આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.