ETV Bharat / bharat

બેગૂસરાય માટે અમિત શાહે ગિરિરાજ સિંહને મનાવી લીધા

ન્યૂઝ ડેસ્ક: જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી લઈ દેશની અનેક એવી બેઠકો છે જેના પર ચર્ચાઓ ચાલું જ હોય છે. આવી જ એક બિહારની બેઠક છે જેની હમણા હમણા બહું જ ચર્ચાઓ ચાલી રહી છે.

author img

By

Published : Mar 27, 2019, 6:11 PM IST

અમિત શાહ

વાત જાણે એમ છે કે, બિહારની બેગૂસરાય સીટ રાજ્ય માટે હોટ સીટ સાબિત થઈ રહી છે. ત્યારે આ સીટ માટે ભાજપે નવાદાથી સાંસદ ગિરિરાજ સિંહને ત્યાંથી નહીં પણ આ બેઠક કે જ્યાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર CPIમાંથી લડવાના છે, તો હવે ભાજપમાંથી ગિરિરાજ સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે.

  • श्री @girirajsinghbjp बिहार के बेगूसराय से लोक सभा चुनाव लड़ेंगे। उनकी सारी बातों को मैंने सुना है और संगठन उनकी सभी समस्याओं का समाधान निकालेगा।

    मैं चुनाव के लिए उन्हें शुभकामनायें देता हूँ।

    — Chowkidar Amit Shah (@AmitShah) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, આ બેઠક પર જ્યારથી ગિરિરાજ સિંહનું નામ ચર્ચાયું છે ત્યારથી ગિરિરાજ સિંહ નારાજ જણાતા હતા, તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આવી આશા નહોતી કે આવું થશે. ત્યારે બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પર નિર્ણય છોડ્યો હતો.

હવે આ બાબતે આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વાત પર મોહર લગાવી દીધી છે કે, ગિરિરાજ સિંહ ભાજપમાંથી જ બેગૂસરાય બેઠક પરથી લડશે. અમિત શાહે આ અંગે કહ્યું હતું કે, મે તેમની વાત સાંભળી છે અને તેઓ આ સીટ પરથી જ લડશે. સંગઠન તેમની તમામ મુશ્કેલીઓનો હલ કાઢશે. હું તેમને શુભેચ્છાઓ આપું છું.

વાત જાણે એમ છે કે, બિહારની બેગૂસરાય સીટ રાજ્ય માટે હોટ સીટ સાબિત થઈ રહી છે. ત્યારે આ સીટ માટે ભાજપે નવાદાથી સાંસદ ગિરિરાજ સિંહને ત્યાંથી નહીં પણ આ બેઠક કે જ્યાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર CPIમાંથી લડવાના છે, તો હવે ભાજપમાંથી ગિરિરાજ સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે.

  • श्री @girirajsinghbjp बिहार के बेगूसराय से लोक सभा चुनाव लड़ेंगे। उनकी सारी बातों को मैंने सुना है और संगठन उनकी सभी समस्याओं का समाधान निकालेगा।

    मैं चुनाव के लिए उन्हें शुभकामनायें देता हूँ।

    — Chowkidar Amit Shah (@AmitShah) March 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આપને જણાવી દઈએ કે, આ બેઠક પર જ્યારથી ગિરિરાજ સિંહનું નામ ચર્ચાયું છે ત્યારથી ગિરિરાજ સિંહ નારાજ જણાતા હતા, તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આવી આશા નહોતી કે આવું થશે. ત્યારે બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પર નિર્ણય છોડ્યો હતો.

હવે આ બાબતે આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વાત પર મોહર લગાવી દીધી છે કે, ગિરિરાજ સિંહ ભાજપમાંથી જ બેગૂસરાય બેઠક પરથી લડશે. અમિત શાહે આ અંગે કહ્યું હતું કે, મે તેમની વાત સાંભળી છે અને તેઓ આ સીટ પરથી જ લડશે. સંગઠન તેમની તમામ મુશ્કેલીઓનો હલ કાઢશે. હું તેમને શુભેચ્છાઓ આપું છું.

Intro:Body:

બેગૂસરાય માટે અમિત શાહે ગિરિરાજ સિંહને મનાવી લીધા



ન્યૂઝ ડેસ્ક: જ્યારથી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી લઈ દેશની અનેક એવી બેઠકો છે જેના પર ચર્ચાઓ ચાલું જ હોય છે. આવી જ એક બિહારની બેઠક છે જેની હમણા હમણા બહું જ ચર્ચાઓ ચાલી રહી છે. 



વાત જાણે એમ છે કે, બિહારની બેગૂસરાય સીટ રાજ્ય માટે હોટ સીટ સાબિત થઈ રહી છે. ત્યારે આ સીટ માટે ભાજપે નવાદાથી સાંસદ ગિરિરાજ સિંહને ત્યાંથી નહીં પણ આ બેઠક કે જ્યાં JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર CPIમાંથી લડવાના છે, તો હવે ભાજપમાંથી ગિરિરાજ સિંહનું નામ ફાઈનલ થઈ ગયું છે.



આપને જણાવી દઈએ કે, આ બેઠક પર જ્યારથી ગિરિરાજ સિંહનું નામ ચર્ચાયું છે ત્યારથી ગિરિરાજ સિંહ નારાજ જણાતા હતા, તેમને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, મને આવી આશા નહોતી કે આવું થશે. ત્યારે બાદ તેમણે પાર્ટી અધ્યક્ષ પર નિર્ણય છોડ્યો હતો.



હવે આ બાબતે આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વાત પર મોહર લગાવી દીધી છે કે, ગિરિરાજ સિંહ ભાજપમાંથી જ બેગૂસરાય બેઠક પરથી લડશે. અમિત શાહે આ અંગે કહ્યું હતું કે, મે તેમની વાત સાંભળી છે અને તેઓ આ સીટ પરથી જ લડશે. સંગઠન તેમની તમામ મુશ્કેલીઓનો હલ કાઢશે. હું તેમને શુભેચ્છાઓ આપું છું.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.