ETV Bharat / bharat

ગગનયાન-2 પ્રોજેક્ટની 75માં સ્વાતંત્ર પર્વે કરાશે શરૂઆત

નવી દિલ્હીઃ 75માં સ્વતંત્રતા દિવસ સુધીમાં ગગનયાન-2 પ્રોજેક્ટના પ્રારંભ સંદર્ભે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરણ કુમારે વાત કરી હતી. તેઓએ કહ્યું કે, 75માં સ્વતંત્રતા દિવસ સુધીમાં ગગનયાન-2 પ્રોજેક્ટના પ્રારંભ કરવામાં આવશે.

author img

By

Published : Sep 29, 2019, 10:19 AM IST

Updated : Sep 29, 2019, 2:31 PM IST

Etv Bharat

ગગનયાનનો હેતુ વિશ્વભરના લોકોને જોડવાનો પ્રયાસ કરવાનો છે. ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરણ કુમારે ગુંટૂર જિલ્લાના અમરાવતીમાં SRM ટેક્નિકલ મહોત્સવમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, ચંદ્રયાન 2 નું સારુ પ્રક્ષેપણ થયું હતું. તેમણે કહ્યું કે, આ પ્રયોગ ચંદ્રને ટ્રેક અને પાણીને શોધવા માટે ઉપયોગી થશે.

ગગનયાન 2ને 75માં સ્વાતંત્ર્ય પર્વ પર લોન્ચ કરાશે

ગગનયાનનો હેતુ વિશ્વભરના લોકોને જોડવાનો પ્રયાસ કરવાનો છે. ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરણ કુમારે ગુંટૂર જિલ્લાના અમરાવતીમાં SRM ટેક્નિકલ મહોત્સવમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, ચંદ્રયાન 2 નું સારુ પ્રક્ષેપણ થયું હતું. તેમણે કહ્યું કે, આ પ્રયોગ ચંદ્રને ટ્રેક અને પાણીને શોધવા માટે ઉપયોગી થશે.

ગગનયાન 2ને 75માં સ્વાતંત્ર્ય પર્વ પર લોન્ચ કરાશે
Intro:Body:

      



By the  75 th independence day GAGANYAN-2 project will be launched assured ISRO former chair man KIRAN KUMAR. GAGANYAN'S goal is to get the people around the globe. He joined  SRM technical festival at Amaravathi in Guntur district and expressed his opinion that Chandrayaan-2 was  a good launch. He said that the experiment would be useful to track the moon and find the water column.


Conclusion:
Last Updated : Sep 29, 2019, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.