ETV Bharat / bharat

ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા જાણો આહાર વિજ્ઞાન

author img

By

Published : May 27, 2020, 10:13 AM IST

Updated : May 27, 2020, 6:54 PM IST

હાલ કોરોના વાઈરસ મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યું છે. કોરોનાથી બચવા માટે તમારે તમારી ઈમ્યુનિટીને વધારવી પડશે. તે માટે તમારે આહાર બાબતે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે.

a
ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા જાણો આહાર વિજ્ઞાન

અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે આજે ત્રીજી કડીમાં લઈને આવ્યું છે આહાર વિજ્ઞાન. જો આપ આહાર વિજ્ઞાન અપનાવશો તો તમે કદી માંદા નહી પડો. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આજે આપણને શું ખાવુ?, શું ન ખાવું?, કયારે ખાવું? અને કયારે ન ખાવું? તેમજ કેવી રીતે ખાવું? તેની સમજ આપશે. જુઓ વિડીયો.

ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા જાણો આહાર વિજ્ઞાન

ભરતભાઈ શાહનો પરિચય

ભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે આહાર વિજ્ઞાન શ્રેષ્ઠ છે.

તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.

અમદાવાદઃ ઈ ટીવી ભારત આપના માટે આજે ત્રીજી કડીમાં લઈને આવ્યું છે આહાર વિજ્ઞાન. જો આપ આહાર વિજ્ઞાન અપનાવશો તો તમે કદી માંદા નહી પડો. પ્રાકૃતિક ચિકિત્સક ભરતભાઈ શાહ આજે આપણને શું ખાવુ?, શું ન ખાવું?, કયારે ખાવું? અને કયારે ન ખાવું? તેમજ કેવી રીતે ખાવું? તેની સમજ આપશે. જુઓ વિડીયો.

ETV BHARAT Exclusive: પ્રાકૃતિક ચિકિત્સાઃ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા જાણો આહાર વિજ્ઞાન

ભરતભાઈ શાહનો પરિચય

ભરતભાઈ શાહ આદર્શ અમદાવાદના આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હોવા ઉપરાંત જીવન સાધક છે તથા વિદ્વાન છે. તેઓ જે કહેશે તે તેમણે અમલમાં મૂકેલું છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે અને શરીરને તમામ રોગથી મુક્ત રાખવા તથા સ્વસ્થ રહેવા માટે આહાર વિજ્ઞાન શ્રેષ્ઠ છે.

તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે. તેમની પાસેથી આપણને શીખવાનું મળે એ મોટી ઉપલબ્ધિ કહેવાય. બસ તેમને આદર્શ અમદાવાદ માટે કંઈક કરવાની જ ભાવના છે. મારે અમદાવાદને આદર્શ બનાવવું છે, તેવો ભેખ ધારણ કર્યો હોય તેમ તેઓ કહે છે કે બધા જ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનો અમલ કરે અને સ્વસ્થ રહે, કોઈને દવાખાને જવું જ ન પડે. અમદાવાદે મને બહુ આપ્યું છે, તો હવે હું અમદાવાદને કંઈક આપું.

Last Updated : May 27, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.