ETV Bharat / bharat

લખનઉઃ 23 મેના રોજ ઈદના ચાંદને નિહાળી શકાશે

author img

By

Published : May 21, 2020, 9:07 PM IST

રમજાનનો મહિના હવે પુર્ણ થવાના આરે છે, એવામાં ઈદના ચાંદને નિહાળવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. શનિવારે 23 મે ના રોજ ઈદનો ચાંદ જોયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવશે.

Etv Bharat
lucknow


લખનઉ: રમજાનનો મહિના હવે પુર્ણ થવાના આરે છે, એવામાં ઈદના ચાંદને નિહાળવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. શનિવારે 23 મે ના રોજ ઈદનો ચાંદ જોયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવશે.

કોરોના વાઈરસને લીધે ઈદની ઉજવણીમાં ફિકાસ જોવા મળશે. પરંતુ ઈદના ચાંદના દર્શન કરાવ સૌથી કોઈ અધીરા બન્યાં છે. 23 મેના રોજ ઇદનો ચંદ્ર જોઇ શકાશે. ત્યાર બાદ 24 મે ના રોજ ઈદની ઉજવણી કરવામાં આવશે.

ફિરંગી મહેલ લખનઉમાં એશબાગ ઇદગાહ ખાતે ચંદ્ર જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ લોકોને જણાવાયું છે કે ચાંદને નિહાળવા ભીડ ન ઉમટી પચી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યા વગર ચાંદના દર્શન કરે.


લખનઉ: રમજાનનો મહિના હવે પુર્ણ થવાના આરે છે, એવામાં ઈદના ચાંદને નિહાળવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. શનિવારે 23 મે ના રોજ ઈદનો ચાંદ જોયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવશે.

કોરોના વાઈરસને લીધે ઈદની ઉજવણીમાં ફિકાસ જોવા મળશે. પરંતુ ઈદના ચાંદના દર્શન કરાવ સૌથી કોઈ અધીરા બન્યાં છે. 23 મેના રોજ ઇદનો ચંદ્ર જોઇ શકાશે. ત્યાર બાદ 24 મે ના રોજ ઈદની ઉજવણી કરવામાં આવશે.

ફિરંગી મહેલ લખનઉમાં એશબાગ ઇદગાહ ખાતે ચંદ્ર જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ લોકોને જણાવાયું છે કે ચાંદને નિહાળવા ભીડ ન ઉમટી પચી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કર્યા વગર ચાંદના દર્શન કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.