ETV Bharat / bharat

વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકા સહિત અન્ય 5 દેશના સમકક્ષો સાથે ચર્ચા કરી - વૈશ્વિક અર્થતંત્ર

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કોરોના વાઈરસ રોગચાળાને પહોંચી વળવા પાંચ અન્ય દેશોના સહયોગીઓ સાથે ચર્ચા કરી હતી. તેઓએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.

COVID-19
COVID-19
author img

By

Published : May 12, 2020, 3:30 PM IST

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે, તેઓ યુ.એસ., ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જાપાન, ઇઝરાઇલ અને દક્ષિણ કોરિયામાં તેમના સમકક્ષો સાથે કોરોના વાઈરસ વિશે 'અર્થપૂર્ણ ચર્ચા' કરી હતી.

જયશંકરે એક ટ્વિટ દ્વારા તેમના અન્ય સમકક્ષો સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી, જેમાં તેમણે રોગચાળાના પ્રતિભાવ, આર્થિક પુનઃપ્રાપ્તિ અને મુસાફરીના ધોરણો અંગે ચર્ચા કરી હતી.

જય શંકરે ટ્વિટ કર્યું હતું કે, કોરોના યુદ્ધોના પડકારનો જવાબ આપવા માટે બ્રોડ-બેઝ વર્ચુઅલ મીટિંગ. તેના તમામ સમકક્ષોના ટ્વિટર એકાઉન્ટનો પણ ઉલ્લેખ કરતા, જયશંકરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, @SecPompeo, @MarisePayne, @Israel_katz, @moteging, @ernestofaraujo અને કંગ ક્યુંગ-વ્હા સાથે અર્થપૂર્ણ ચર્ચાઓ કરી હતી.

  • Conversation covered pandemic response, global health management, medical cooperation, economic recovery and travel norms. Look forward to continuing this engagement.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે એક પોસ્ટમાં કહ્યું હતું કે, વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થાપન, તબીબી સહકાર, આર્થિક સુધારણા અને મુસાફરીના ધોરણો સામેલ છે. તેઓ તેને હજી પણ આગળ વધારવાની રાહમાં છે.

કોરોના વાઈરસ, જે પ્રથમ વખત ચાઇનાના વુહાનમાં બહાર આવ્યો છે, તેણે વૈશ્વિક સ્તરે 2,82,000 થી વધુ લોકોનો ભોગ લીધો છે. 41 લાખથી વધુ લોકો તેનાથી ચેપગ્રસ્ત છે.

નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે કહ્યું હતું કે, તેઓ યુ.એસ., ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, જાપાન, ઇઝરાઇલ અને દક્ષિણ કોરિયામાં તેમના સમકક્ષો સાથે કોરોના વાઈરસ વિશે 'અર્થપૂર્ણ ચર્ચા' કરી હતી.

જયશંકરે એક ટ્વિટ દ્વારા તેમના અન્ય સમકક્ષો સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી, જેમાં તેમણે રોગચાળાના પ્રતિભાવ, આર્થિક પુનઃપ્રાપ્તિ અને મુસાફરીના ધોરણો અંગે ચર્ચા કરી હતી.

જય શંકરે ટ્વિટ કર્યું હતું કે, કોરોના યુદ્ધોના પડકારનો જવાબ આપવા માટે બ્રોડ-બેઝ વર્ચુઅલ મીટિંગ. તેના તમામ સમકક્ષોના ટ્વિટર એકાઉન્ટનો પણ ઉલ્લેખ કરતા, જયશંકરે પોસ્ટમાં જણાવ્યું હતું કે, @SecPompeo, @MarisePayne, @Israel_katz, @moteging, @ernestofaraujo અને કંગ ક્યુંગ-વ્હા સાથે અર્થપૂર્ણ ચર્ચાઓ કરી હતી.

  • Conversation covered pandemic response, global health management, medical cooperation, economic recovery and travel norms. Look forward to continuing this engagement.

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે એક પોસ્ટમાં કહ્યું હતું કે, વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થાપન, તબીબી સહકાર, આર્થિક સુધારણા અને મુસાફરીના ધોરણો સામેલ છે. તેઓ તેને હજી પણ આગળ વધારવાની રાહમાં છે.

કોરોના વાઈરસ, જે પ્રથમ વખત ચાઇનાના વુહાનમાં બહાર આવ્યો છે, તેણે વૈશ્વિક સ્તરે 2,82,000 થી વધુ લોકોનો ભોગ લીધો છે. 41 લાખથી વધુ લોકો તેનાથી ચેપગ્રસ્ત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.