ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટના આદેશ પર ડીજીસીએ જાહેર કરી રિફંડની ગાઈડલાઈન

author img

By

Published : Oct 8, 2020, 8:51 AM IST

ડીજીસીએ લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઇટ્સની ટિકીટની કિંમતના રિફંડ સંબંધિત વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ ગાઈડ લાઈન સુપ્રીમ કોર્ટે 25 માર્ચથી 24 મે વચ્ચે રદ્દ થયેલી ફ્લાઈટના યાત્રિકોને પુરા પૈસા પરત કરવાના નિર્દેશ આપ્યાના 6 દિવસ બાદ જાહેર કરવામાં આવી છે.

DGCA issues
ફ્લાઇટ્સની ટિકીટ

નવી દિલ્હી: ઉડ્ડયન નિયામક ડીજીસીએ બુધવારના કોરોના વાયરસને કારણે લાગેલા લૉકડાઉન દરમિયાન રદ્દ થયેલી ફ્લાઈટની ટિકીટના પૈસા રિફંડ કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડ લાઈન સુપ્રીમ કોર્ટે 25 માર્ચથી 24 મે વચ્ચે રદ્દ થયેલી ફ્લાઈટના યાત્રિકોને પુરા પૈસા પરત કરવાના નિર્દેશ આપ્યાના 6 દિવસ બાદ જાહેર કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, 25 માર્ચથી 24 મે દરમિયાન સરકારે બધી જ કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ દરમિયાન વિશેષ અને કાર્ગો સેવાઓને છોડી કોઈ ફ્લાઈટ શરુ હતી નહી. સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોમ્બરના રોજ લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 24 મે સિવાયના સમયગાળા માટે ટિકિટ બુકિંગ રદ્દ કરવાને લઈ રિફંડ અને ક્રેડિટ શૈલને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશના આધારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક(ડીજીસીએ)ના યાત્રિકોને ત્રણ ત્રીજા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ત્રીજા તબક્કામાં એ યાત્રિકો છે. જેમણે 25 માર્ચથી 24 મે દરમિયાન ટિકીટ બુક કરાવી હતી. અને તે સમય દરમિયાન જ પ્રવાસ કરવાનો હતો. બીજા ત્રીજા તબક્કા 25 માર્ચ પહેલા ટિકીટ બુક કરાવનાર યાત્રિકો એવા હતા. જેમણે પ્રવાસની તારીખ 25 માર્ચ થી 24 મે વચ્ચે કરવાનો હતો. ત્રીજા ત્રીજા તબક્કામાં એવા યાત્રિકો છે. જેમને 24 મે બાદ પ્રવાસની તારીખ હતી.

ડીજીસીએ કહ્યું કે, પ્રથમ વિભાગના યાત્રિકોને એરલાઈન્સ તેમની ટિકીટના પુરા પૈસા પરત કરશે. જ્યારે બીજા તબક્કામાં યાત્રિકોના પૈસા 15 દિવસની અંદર પરત કરશે. ડીજીસીએ કહ્યું કે, જો કોઈ એરલાઈન્સ નાણાકિય સંકટમાં બીજા તબક્કામાં યાત્રિકોને ટિકીટ રિફંડ કરવામાં અસમર્થ રહે છે, તો તે યાત્રિકો બુક કરાવેલી ટિકીટ ભાડાના હિસાબે ક્રેડિટ શૈલ ઉપલબ્ધ કરાવશે. જેનો ઉપયોગ 31 માર્ચ 2021 સુધીમાં ક્યારે પણ મુસાફરીમાં ઉપયોગ કરી શકે છે.

ત્રીજા તબક્કામાં યાત્રિકો માટે હાલમાં કોઈ રાહત નથી. એવા યાત્રિકોના પૈસા ડીજીસીએ તરફથી રિફંડ માટે પહેલાથી નક્કી કરાયેલા નિયમ હેઠળ પરત કરવામાં આવશે.

નવી દિલ્હી: ઉડ્ડયન નિયામક ડીજીસીએ બુધવારના કોરોના વાયરસને કારણે લાગેલા લૉકડાઉન દરમિયાન રદ્દ થયેલી ફ્લાઈટની ટિકીટના પૈસા રિફંડ કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડ લાઈન સુપ્રીમ કોર્ટે 25 માર્ચથી 24 મે વચ્ચે રદ્દ થયેલી ફ્લાઈટના યાત્રિકોને પુરા પૈસા પરત કરવાના નિર્દેશ આપ્યાના 6 દિવસ બાદ જાહેર કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, 25 માર્ચથી 24 મે દરમિયાન સરકારે બધી જ કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ દરમિયાન વિશેષ અને કાર્ગો સેવાઓને છોડી કોઈ ફ્લાઈટ શરુ હતી નહી. સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોમ્બરના રોજ લોકડાઉન દરમિયાન 25 માર્ચથી 24 મે સિવાયના સમયગાળા માટે ટિકિટ બુકિંગ રદ્દ કરવાને લઈ રિફંડ અને ક્રેડિટ શૈલને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશના આધારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક(ડીજીસીએ)ના યાત્રિકોને ત્રણ ત્રીજા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ત્રીજા તબક્કામાં એ યાત્રિકો છે. જેમણે 25 માર્ચથી 24 મે દરમિયાન ટિકીટ બુક કરાવી હતી. અને તે સમય દરમિયાન જ પ્રવાસ કરવાનો હતો. બીજા ત્રીજા તબક્કા 25 માર્ચ પહેલા ટિકીટ બુક કરાવનાર યાત્રિકો એવા હતા. જેમણે પ્રવાસની તારીખ 25 માર્ચ થી 24 મે વચ્ચે કરવાનો હતો. ત્રીજા ત્રીજા તબક્કામાં એવા યાત્રિકો છે. જેમને 24 મે બાદ પ્રવાસની તારીખ હતી.

ડીજીસીએ કહ્યું કે, પ્રથમ વિભાગના યાત્રિકોને એરલાઈન્સ તેમની ટિકીટના પુરા પૈસા પરત કરશે. જ્યારે બીજા તબક્કામાં યાત્રિકોના પૈસા 15 દિવસની અંદર પરત કરશે. ડીજીસીએ કહ્યું કે, જો કોઈ એરલાઈન્સ નાણાકિય સંકટમાં બીજા તબક્કામાં યાત્રિકોને ટિકીટ રિફંડ કરવામાં અસમર્થ રહે છે, તો તે યાત્રિકો બુક કરાવેલી ટિકીટ ભાડાના હિસાબે ક્રેડિટ શૈલ ઉપલબ્ધ કરાવશે. જેનો ઉપયોગ 31 માર્ચ 2021 સુધીમાં ક્યારે પણ મુસાફરીમાં ઉપયોગ કરી શકે છે.

ત્રીજા તબક્કામાં યાત્રિકો માટે હાલમાં કોઈ રાહત નથી. એવા યાત્રિકોના પૈસા ડીજીસીએ તરફથી રિફંડ માટે પહેલાથી નક્કી કરાયેલા નિયમ હેઠળ પરત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.