ETV Bharat / bharat

ટ્રેકટર પરેડ દરમિયાન 15 FIR નોંધાઇ, પોલીસે કહ્યું- કાયદાકીય કાર્યવાહી થશે

author img

By

Published : Jan 27, 2021, 10:01 AM IST

Updated : Jan 27, 2021, 1:45 PM IST

72માં પ્રજાસત્તાક દિન પર ખેડૂતોએ ટ્રેકટર પરેડ યોજી હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે હિસંક દ્રશ્યો જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે 15 એફઆઈઆર નોંધી છે. આ અંગે દિલ્હી પોલીસે કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

farmers tractor rally
farmers tractor rally
  • નવી દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન હિંસા
  • ટ્રેકટર રેલી દરમિયાન હિંસા સંબંધિત દિલ્હી પોલીસે 15 એફઆરઆઈ નોંધી
  • સીપીએ કહ્યું થશે કાનુની કાર્યવાહી

નવી દિલ્હીઃ ગત રોજ એટલે કે મંગળવારે થયેલી ખેડૂતોની ટ્રેકટર રેલી યોજાઈ હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે 15 એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધીમાં પાંચ એફઆરઆઈ ઈસ્ટર્ન રેન્જમાં નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે હિંસક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમણે ન માત્ર પોલીસ સાથે પણ પારસ્પરિક રુપથી દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કર્યુ છે અને ખેડૂત આંદોલનની આડમાં દિલ્હીના રસ્તા પર ઉગ્રતા દેખાડી જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યુ છે. આંદોલનકારી ખેડૂતોના આ વ્યવહારથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓનું જીવન પણ જોખમમાં પડ્યું હતું.

ટ્રેકટર રેલી દરમિયાન હિંસા સંબંધિત દિલ્હી પોલીસે 15 એફઆરઆઈ નોંધી

દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પોલીસે પોતાની ડ્યુટીમાં આવતી કાનુની કાયર્વાહી કરી અને દિશા નિર્દેશોનું પાલન કર્યુ પણ પ્રદર્શનકારી ખેડૂતોએ નિર્ધારિત સમય પહેલા જ ટ્રકેટ્રર રેલી કાઢી હતી. જેને કારણે રાજધાન દિલ્હીમાં કાનુન અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉભી થઈ હતી.

કાનૂની કાર્યવાહી થશે

દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી આલોક કુમારે કહ્યું કે કાનુન અનુસાર સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને દિલ્હી પોલીસકર્મીને ઘાયલ કરનારા સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મીઓ પર ટ્રેક્ટર ચઢાવવાની પ્રયાસો કર્યા હતા. આ સાથે જ પોલીસે આંદોલનકારીઓને થતી હિંસાને રોકવા માટે નિર્ધારિત સમય પર બને તેટલું વહેલુ પરત ફરવાની અપીલ કરી હતી.

આંદોલનકારીઓના દાવાનું ખંડન

આ દરમિયાન પોલીસે કેટલાક આંદોલનકારીઓના દાવાનું ખંડન કરવા માટે એક વીડિયો ફુટેજ પણ જાહેર કર્યો છે. ખેડૂઓને કહ્યું હતું કે આઈટીઓમાં પોલીસ દ્વારા કથિત રીતે એક પ્રદર્શનકારી પર ગોળી મારવામાં આવી હતી. આંદોલનકારીના આ દાવાને ખોટો સાબિત કરતા પોલીસે વીડિયો ફુટેજ રજૂ કરી દાવો કર્યો છે રે ઝડપને કારણે એક ટ્રેક્ટર આઈટીઓ પાસે પલટી ગયું હતું, જેમાં તે પ્રદર્શનકારીનું મોત થયું હતું.

આઈટીઓમાં પોલીસ અને આંદોલન કરતા ખેડૂતો વચ્ચે ઝપાઝપી અને હિંસા જોવા મળી હતી, કારણ કે ખેડૂૂતોના એક વર્ગે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને તોડવાની કોશિશ કરી હતી. જેને લીધે વધારે અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવાની ફરજ પડી હતી.

  • નવી દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન હિંસા
  • ટ્રેકટર રેલી દરમિયાન હિંસા સંબંધિત દિલ્હી પોલીસે 15 એફઆરઆઈ નોંધી
  • સીપીએ કહ્યું થશે કાનુની કાર્યવાહી

નવી દિલ્હીઃ ગત રોજ એટલે કે મંગળવારે થયેલી ખેડૂતોની ટ્રેકટર રેલી યોજાઈ હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી જોવા મળી હતી. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે 15 એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધીમાં પાંચ એફઆરઆઈ ઈસ્ટર્ન રેન્જમાં નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે હિંસક પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેમણે ન માત્ર પોલીસ સાથે પણ પારસ્પરિક રુપથી દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કર્યુ છે અને ખેડૂત આંદોલનની આડમાં દિલ્હીના રસ્તા પર ઉગ્રતા દેખાડી જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યુ છે. આંદોલનકારી ખેડૂતોના આ વ્યવહારથી ફરજ પર રહેલા પોલીસ કર્મીઓનું જીવન પણ જોખમમાં પડ્યું હતું.

ટ્રેકટર રેલી દરમિયાન હિંસા સંબંધિત દિલ્હી પોલીસે 15 એફઆરઆઈ નોંધી

દિલ્હી પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે પોલીસે પોતાની ડ્યુટીમાં આવતી કાનુની કાયર્વાહી કરી અને દિશા નિર્દેશોનું પાલન કર્યુ પણ પ્રદર્શનકારી ખેડૂતોએ નિર્ધારિત સમય પહેલા જ ટ્રકેટ્રર રેલી કાઢી હતી. જેને કારણે રાજધાન દિલ્હીમાં કાનુન અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ ઉભી થઈ હતી.

કાનૂની કાર્યવાહી થશે

દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી આલોક કુમારે કહ્યું કે કાનુન અનુસાર સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા અને દિલ્હી પોલીસકર્મીને ઘાયલ કરનારા સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મીઓ પર ટ્રેક્ટર ચઢાવવાની પ્રયાસો કર્યા હતા. આ સાથે જ પોલીસે આંદોલનકારીઓને થતી હિંસાને રોકવા માટે નિર્ધારિત સમય પર બને તેટલું વહેલુ પરત ફરવાની અપીલ કરી હતી.

આંદોલનકારીઓના દાવાનું ખંડન

આ દરમિયાન પોલીસે કેટલાક આંદોલનકારીઓના દાવાનું ખંડન કરવા માટે એક વીડિયો ફુટેજ પણ જાહેર કર્યો છે. ખેડૂઓને કહ્યું હતું કે આઈટીઓમાં પોલીસ દ્વારા કથિત રીતે એક પ્રદર્શનકારી પર ગોળી મારવામાં આવી હતી. આંદોલનકારીના આ દાવાને ખોટો સાબિત કરતા પોલીસે વીડિયો ફુટેજ રજૂ કરી દાવો કર્યો છે રે ઝડપને કારણે એક ટ્રેક્ટર આઈટીઓ પાસે પલટી ગયું હતું, જેમાં તે પ્રદર્શનકારીનું મોત થયું હતું.

આઈટીઓમાં પોલીસ અને આંદોલન કરતા ખેડૂતો વચ્ચે ઝપાઝપી અને હિંસા જોવા મળી હતી, કારણ કે ખેડૂૂતોના એક વર્ગે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને તોડવાની કોશિશ કરી હતી. જેને લીધે વધારે અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવાની ફરજ પડી હતી.

Last Updated : Jan 27, 2021, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.