ETV Bharat / bharat

ઉન્નાવ દુષ્કર્મ કેસ: કોર્ટ 16 ડિસેમ્બરે આપશે ચુકાદો

author img

By

Published : Dec 10, 2019, 7:41 PM IST

નવી દિલ્હી: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હીના તીસ હજારી કોર્ટે આરોપી અને માંલેના ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગલ અને તમામ પક્ષોની દલિલો સાંભળ્યા બાદ ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે. આ કેસમાં ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ ધર્મેન્દ્ર શર્માએ 16 ડિસેમ્બરના રોજ નિર્ણય સંભળાવાનો આદેશ આપ્યો છે. કોર્ટ આ બાબતે 2 ડિસેમ્બરથી તમામ દળોની દલીલો સાંભળી રહ્યા હતા.

ઉન્નાવ દુષ્કર્મ મામલો: કુલદિપ સેંગલ પર 16 ડિસેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી
ઉન્નાવ દુષ્કર્મ મામલો: કુલદિપ સેંગલ પર 16 ડિસેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી પુરી થઈ ચુકી છે. કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં કોર્ટ 16 ડિસેમ્બરના રોજ અંતિમ ચુકાદો સંભળાવશે. ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર અને શશિ સિંહ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જો કુલદીપ સિંહ સેંગર ગુનેગાર છે. તો તેમને જન્મટીપની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અત્યારે તિહાર જેલમાં કેદ છે અને કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે 2017માં એક સગીર વયની યુવતી પર દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઓગસ્ટ મહિનામાં આરોપ નક્કી કર્યા હતા.

શશી સિંહ પર આરોપ છે કે, તે પીડિતાને ધારાસભ્ય કુલદીપ સેંગર પાસે લઈને ગઈ હતી, જ્યાં કથિત રીતે કુલદીપ સેંગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યો હતો. આ મામલે FIR નોંધાઈ છે, જેમાં 16 ડિસેમ્બરે નિર્ણય આવી શકે છે. અન્ય ત્રણ મામલાઓમાં પણ સુનાવણી હાલ ચાલી રહી છે. આ મામલે બીજી FIR પીડિતા સાથે થયેલા ગેંગરેપને લઈને નોંધવામાં આવી છે. જ્યારે ત્રીજી FIR પીડિતાના પિતા સાથે મારામારી અને પછી પોલીસ કસ્ટડીમાં થયેલા તેના મોત સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે, આ પહેલાં 2 ડિસેમ્બરે કોર્ટે દુષ્કર્મના આ મામલામાં છેલ્લી દલીલો સાંભળવાની કાર્યવાહી સોમવારે શરૂ કરી હતી.

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી પુરી થઈ ચુકી છે. કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં કોર્ટ 16 ડિસેમ્બરના રોજ અંતિમ ચુકાદો સંભળાવશે. ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર અને શશિ સિંહ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જો કુલદીપ સિંહ સેંગર ગુનેગાર છે. તો તેમને જન્મટીપની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અત્યારે તિહાર જેલમાં કેદ છે અને કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે 2017માં એક સગીર વયની યુવતી પર દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઓગસ્ટ મહિનામાં આરોપ નક્કી કર્યા હતા.

શશી સિંહ પર આરોપ છે કે, તે પીડિતાને ધારાસભ્ય કુલદીપ સેંગર પાસે લઈને ગઈ હતી, જ્યાં કથિત રીતે કુલદીપ સેંગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યો હતો. આ મામલે FIR નોંધાઈ છે, જેમાં 16 ડિસેમ્બરે નિર્ણય આવી શકે છે. અન્ય ત્રણ મામલાઓમાં પણ સુનાવણી હાલ ચાલી રહી છે. આ મામલે બીજી FIR પીડિતા સાથે થયેલા ગેંગરેપને લઈને નોંધવામાં આવી છે. જ્યારે ત્રીજી FIR પીડિતાના પિતા સાથે મારામારી અને પછી પોલીસ કસ્ટડીમાં થયેલા તેના મોત સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે, આ પહેલાં 2 ડિસેમ્બરે કોર્ટે દુષ્કર્મના આ મામલામાં છેલ્લી દલીલો સાંભળવાની કાર્યવાહી સોમવારે શરૂ કરી હતી.

Intro:Body:



નવી દિલ્હી : દિલ્હીના તીસ હજારી કોર્ટના ઉન્નાવ દુષ્કર્મ માંલે ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગલ સાથે જોડાયેલા કેસમાં તમામ દળોની દિલીલો સાંભળયા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે.આ કેમમાં ડિસ્ટ્રિક એન્ડ સેશન્જ જજ ધર્મેન્દ્ર શર્માએ 16 ડિસેમ્બરના રોજ નિર્ણય સંભળાવાનો આદેશ આપ્યો છે.જણાવિ દઇએ કે,કોર્ટ આ બાબતે છેલ્લા 2 ડિસેમ્બરથી તમામ દળોની દલીલો સાંભળી રહ્યા હતા.



ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી પુરી થઈ ચુકી છે. કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ  કેસમાં કોર્ટ 16 ડિસેમ્બરના રોજ અંતિમ ચૂકાદો સંભળાવશે. ઉન્નાવ રેપ કેસમાં મુખ્ય આરોપી કુલદીપ સિંહ સેંગર અને શશિ સિંહ છે.



પ્રાપ્ત માહિતી અનુસાર જો કુલદીપ સિંહ સેંગર દોષિત ઠરે છે તો તેમને જન્મટીપની સજા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અત્યારે તિહાર જેલમાં કેદ છે અને કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. દિલ્હીની તીસહજારી કોર્ટે 2017માં એક સગીર વયની યુવતી પર દુષ્કર્મના કેસમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઓગસ્ટ મહિનામાં આરોપ નક્કી કર્યા હતા.





શશી સિંહ પર આરોપ છે કે, તે પીડિતાને ધારાસભ્ય કુલદીપ સેંગર પાસે લઈને ગઈ હતી, જ્યાં કથિત રીતે કુલદીપ સેંગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યો હતો. આ મામલે FIR નોંધાઈ છે, જેમાં 16 ડિસેમ્બરે નિર્ણય આવી શકે છે. અન્ય ત્રણ મામલાઓમાં પણ સુનવણી હાલ ચાલી રહી છે. આ મામલે બીજી FIR પીડિતા સાથે થયેલા ગેંગરેપને લઈને નોંધવામાં આવી છે. જ્યારે ત્રીજી FIR પીડિતાના પિતા સાથે મારામારી અને પછી પોલીસ કસ્ટડીમાં થયેલા તેના મોત સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે, આ પહેલાં 2 ડિસેમ્બરે કોર્ટે દુષ્કર્મના આ મામલામાં છેલ્લી દલીલો સાંભળવાની કાર્યવાહી સોમવારે શરૂ કરી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.