પાકિસ્તાનની આંતરિક સલામતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને સરકાર અને સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. તેમની વિરુદ્ધ પગલાં લેવા માટે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.