ETV Bharat / bharat

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 60 લાખને પાર, 95,542 દર્દીઓના મોત

દેશભરમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જોકે આ રોગથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ 7,19,67,230 લોકોનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

author img

By

Published : Sep 28, 2020, 12:06 PM IST

COVID-19
દેશભરમાં કોરોના વાયરસ

નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુઆંકની સંખ્યા 95,542 સુધી પહોંચી છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 82,170 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1,039થી વધુ લોકોના મોત થયા છે. સંક્રમણના એક્ટિવ કેસનો આંકડો 9,62,640 પર પહોંચ્યો છે. ભારતમાં કોરોના કુલ કેસ 60,74,703 થયા છે. કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 5,01,6521 થઈ છે.

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 60 લાખને પાર
દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 60 લાખને પાર

કોરોના પ્રભાવિત રાજ્યોની સ્થિતિ

રાજ્ય કુલ આંકડો
મહારાષ્ટ્ર 13,21,176
આંધપ્રદેશ 6,68,751
તમિલનાડુ 5,75,017
કર્ણાટક 5,66,023
ઉત્તર પ્રદેશ3,82,835

સૌથી વધુ કોરોનાથી મૃત્યુઆંક

રાજ્યકુલ આંકડો
મહારાષ્ટ્ર35,191
તમિલનાડુ9,233
કર્ણાટક8,503
આંધ્રપ્રદેશ5,663

ઉત્તરપ્રદેશ

5,517

નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુઆંકની સંખ્યા 95,542 સુધી પહોંચી છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 82,170 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1,039થી વધુ લોકોના મોત થયા છે. સંક્રમણના એક્ટિવ કેસનો આંકડો 9,62,640 પર પહોંચ્યો છે. ભારતમાં કોરોના કુલ કેસ 60,74,703 થયા છે. કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 5,01,6521 થઈ છે.

દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 60 લાખને પાર
દેશમાં કોરોના સંક્રમણનો આંકડો 60 લાખને પાર

કોરોના પ્રભાવિત રાજ્યોની સ્થિતિ

રાજ્ય કુલ આંકડો
મહારાષ્ટ્ર 13,21,176
આંધપ્રદેશ 6,68,751
તમિલનાડુ 5,75,017
કર્ણાટક 5,66,023
ઉત્તર પ્રદેશ3,82,835

સૌથી વધુ કોરોનાથી મૃત્યુઆંક

રાજ્યકુલ આંકડો
મહારાષ્ટ્ર35,191
તમિલનાડુ9,233
કર્ણાટક8,503
આંધ્રપ્રદેશ5,663

ઉત્તરપ્રદેશ

5,517
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.