ETV Bharat / bharat

PM મોદીની નીતિથી ભારતને વધુ એક ઝટકો લાગશે: જયરામ રમેશ

author img

By

Published : Oct 25, 2019, 8:12 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન મોદીની બેન્કોક યાત્રાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફટકો લાગવાનો છે. તેમણે કહ્યું કે, આગામી મહિને PM મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP)ના પ્રતિ ભારતની સહમતી આપશે. ડિમોનેટાઈજેશન અને GST બાદ ભારત માટે એક મોટા ફટકો લાગવાનો છે.

jai

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, RCEP 16 દેશોની વચ્ચે સહમતી છે. તેમણે કહ્યું કે, જેને ચીન આયાત કરી અને ઉદારવાદી બનશે.

જયરામ રમેશે કહ્યું કે, વુહાન અને મહાબલ્લીપુરમમાં મોદી અને શી જિનપિંગની વચ્ચે શું વાતચીત થઈ અમને નથી ખબર, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે, ચીનથી આયાત ઉદારવાદી થવાની છે. મેડ ઈન ઇન્ડિયાનો ઉલ્લેખ નથી. જેથી મેડ ઈન ચાઈનાને પ્રોત્સાહન મળશે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, RCEP 16 દેશોની વચ્ચે સહમતી છે. તેમણે કહ્યું કે, જેને ચીન આયાત કરી અને ઉદારવાદી બનશે.

જયરામ રમેશે કહ્યું કે, વુહાન અને મહાબલ્લીપુરમમાં મોદી અને શી જિનપિંગની વચ્ચે શું વાતચીત થઈ અમને નથી ખબર, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે, ચીનથી આયાત ઉદારવાદી થવાની છે. મેડ ઈન ઇન્ડિયાનો ઉલ્લેખ નથી. જેથી મેડ ઈન ચાઈનાને પ્રોત્સાહન મળશે.

Intro:Body:

पीएम मोदी की नीति से भारत को एक और झटका लगेगाः जयराम रमेश



PM મોદીની નીતિથી ભારતને વધુ એક ઝટકો લાગશે: જયરામ રમેશ





नई दिल्ली : कांग्रेस नेता जयराम रमेश ने कहा है कि पीएम मोदी की बैंकॉक यात्रा से भारत की इकोनॉमी को बड़ा झटका लगने वाला है. उन्होंने कहा है कि अगले महीने जब पीएम मोदी रिजनल कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप (RCEP) के प्रति भारत की सहमति जताएंगे, तो डिमोनेटाइजेशन और जीएसटी के बाद ये भारत के लिए बड़ा झटका होगा.

નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન મોદીની બેન્કોક યાત્રાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટો ફટકો લાગવાનો છે. તેમણે કહ્યું કે, આગામી મહિને PM મોદીએ પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી (RCEP)ના પ્રતિ ભારતની સહમતી આપશે. ડિમોનેટાઈજેશન અને GST બાદ ભારત માટે એક મોટા ફટકો લાગવાનો છે.





रमेश ने कहा कि RCEP 16 देशों के बीच आपसी सहमति है. उन्होंने कहा कि इससे चीन से आयात करना और उदारवादी बनेगा.



કોંગ્રેસ નેતાએ કહ્યું કે, RCEP 16 દેશોની વચ્ચે સહમતી છે. તેમણે કહ્યું કે, જેને ચીન આયાત કરી અને ઉદારવાદી બનશે.



बकौल रमेश, हमें नहीं पता कि वुहान और मामल्लापुरम में मोदी और शी जिनपिंग के बीच क्या बातें हुई हैं, लेकिन हम देख सकते हैं कि चीन से आयात उदारवादी होने वाला है. अब मेड इन इंडिया का जिक्र नहीं है, इससे मेड इन चाइना को बढ़ावा मिलेगा.

જયરામ રમેશે કહ્યું કે, વુહાન અને મહાબલ્લીપુરમમાં મોદી અને શી જિનપિંગની વચ્ચે શું વાતચીત થઈ અમને નથી ખબર, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે, ચીનથી આયાત ઉદારવાદી થવાની છે. મેડ ઈન ઇન્ડિયાનો ઉલ્લેખ નથી. જેથી મેડ ઈન ચાઈનાને પ્રોત્સાહન મળેશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.