ETV Bharat / bharat

કેમ ખાસ છે અયોધ્યામાં 'કોદંડ શ્રીરામ' ની પ્રતિમા, CM યોગીએ કરી સ્થાપના

ન્યૂઝ ડેસ્કઃ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં ભગવાન ‘કોદંડ શ્રીરામ’ની મૂર્તિની સ્થાપના કરી છે. લગભગ 7 ફૂટ ઊંચી કોદંડ રામની આ મૂર્તિ ઘણી રીતે ખાસ છે. રામની આ મૂર્તિ કર્ણાટકમાં બનાવવામાં આવી છે અને તેમાં ખાસ પ્રકારના લાકડાનો વપરાશ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ લાકડાની ભગવાનની રામની આ મૂર્તિમાં શું ખાસીયત છે.

author img

By

Published : Jun 7, 2019, 5:23 PM IST

શ્રીરામની 'કોદંડ મૂર્તિ'ની સ્થાપના

આ મૂર્તિની ખાસીયત એ છે કે, તેને સાગના લાકડામાંથી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપેલ માહિતી પ્રમાણે, ભગવાન શ્રીરામની આ મૂર્તિ લાકડાના એક જ ટુકડામાંથી તૈયાર કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં ભગવાન રામના કોદંડ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રી રામની આ મૂર્તી, પણ કોદંડ ધનુષ ધારણ કરેલી દેખાય છે, કારણ કે, ભગવાન શ્રીરામને કોદંડના નામે પણ ઓળખવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે, જ્યારે શ્રીરામ માતા સીતાની શોધમાં દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા ત્યારે વનવાસી સ્વરૂપમાં તેમની પાસે માત્ર તેમું કોદંડ ધનુષ જ હતું.

આ મૂર્તિની કારીગરી ખૂબ જ ઉત્તમ હોવાથી કલાના બેજોડ નમૂના તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મૂર્તિની ઊંચાઈ 7 ફૂટ છે અને તેને 35 લાખ રૂપિયામાં બેંગલુરૂના કાવેરી મ્યૂઝિયમમાંથી ખરીદવામાં આવી છે. આ મૂર્તિને અયોધ્યાના મ્યૂઝિયમ માટે ખરીદવામાં આવી છે.

આ મૂર્તિની ખાસીયત એ છે કે, તેને સાગના લાકડામાંથી બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આપેલ માહિતી પ્રમાણે, ભગવાન શ્રીરામની આ મૂર્તિ લાકડાના એક જ ટુકડામાંથી તૈયાર કરવામાં આવી છે.

દક્ષિણ ભારતમાં ભગવાન રામના કોદંડ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રી રામની આ મૂર્તી, પણ કોદંડ ધનુષ ધારણ કરેલી દેખાય છે, કારણ કે, ભગવાન શ્રીરામને કોદંડના નામે પણ ઓળખવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે, જ્યારે શ્રીરામ માતા સીતાની શોધમાં દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા ત્યારે વનવાસી સ્વરૂપમાં તેમની પાસે માત્ર તેમું કોદંડ ધનુષ જ હતું.

આ મૂર્તિની કારીગરી ખૂબ જ ઉત્તમ હોવાથી કલાના બેજોડ નમૂના તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મૂર્તિની ઊંચાઈ 7 ફૂટ છે અને તેને 35 લાખ રૂપિયામાં બેંગલુરૂના કાવેરી મ્યૂઝિયમમાંથી ખરીદવામાં આવી છે. આ મૂર્તિને અયોધ્યાના મ્યૂઝિયમ માટે ખરીદવામાં આવી છે.

Intro:Body:

खास है अयोध्या के 'कोदंड श्री राम' की मूर्ति, CM योगी ने किया अनावरण





उत्‍तर प्रदेश के सीएम योगी आदित्‍यनाथ ने शुक्रवार को अयोध्‍या में भगवान राम की कोदंड प्रतिमा का अनावरण किया. करीब 7 फुट ऊंची कोदंड राम की ये प्रतिमा कई मायनों में खास है. राम की यह प्रतिमा कर्नाटक में बनवाई गई है. यह राम प्रतिमा कीमत से लेकर इस्तेमाल होने वाली लकड़ी को लेकर कई मायनों में खास हैं. आइए जानते हैं काठ की इस राम प्रतिमा में क्या है ऐसी खासियतें. 





इस राम प्रतिमा की खासियत यह है कि इसे टीक वुड से बनाया गया है. राज्‍य सरकार द्वारा दी गई जानकारी के अनुसार भगवान श्रीराम की यह मूर्ति लकड़ी के एक पीस से तैयार की गई है



दक्षिण भारत मे भगवान राम के कोदंड स्वरूप की पूजा की जाती है. श्रीराम की यह मूर्ति भी कोदंड धनुष धारण किए हुए नजर आती हैं. बता दें, भगवान राम के धनुष को कोदंड के नाम से जाना जाना जाता है. मान्यता के अनुसार जब श्रीराम माता सीता की खोज के लिए दक्षिण भारत पहुंचे थे तो वनवासी रूप में उनके हाथ में उनका धनुष कोदंड ही था.



भगवान श्रीराम की इस मूर्ति को कला के एक बेजोड़ नमूने के तौर पर देखा जा रहा है. इस मूर्ति की ऊंचाई करीब 7 फुट है. जिसे 35 लाख रुपये में अयोध्या के म्यूज़ियम के लिए खरीदा गया है. 



यह मूर्ति बंगलुरू के कावेरी म्यूज़ियम में रखी हुई थी जिसे 35 लाख रुपये में अयोध्या के म्यूज़ियम के लिए खरीदा गया. कहा जाता है कि कोदंड वो धनुष है जिससे राम ने रावण का वध किया था.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.