ETV Bharat / bharat

2 સ્ટેટ્સના લેખકે પુસ્તકો દ્વારા દેશના મુદ્દાઓને લોકો સમક્ષ રજૂ કરવાની ઈચ્છા દર્શાવી

નવી દિલ્હી: બેસ્ટ સેલર લેખક એવા ચેતન ભગતનું કહેવું છે કે, તેઓ પોતાની લેખન કળાને માત્ર વાર્તાઓ કહેવા નહી પણ દેશમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓને પર લોકોનું ધ્યાનમાં લાવવા માટે કરવાનું પસંદ કરે છે. ભગતની ઇન્ડીયા પોઝિટીવમાં શિક્ષા, રોજગારી, GST, ભ્રષ્ટાચાર અને જાતિવાદ જેવા વિષયો પર પરિક્ષણ સંબંધિત નિબંધોનું સમન્વય છે. જેમાં ચેતન ભગતે કેટલાક ટ્વિટ્સ પણ શામેલ કર્યા છે. જે વર્તમાન મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. જેના પર આજના સમયમાં સૌ કોઇએ ધ્યાન આપવાની જરૂર છે.

ચેતન ભગત
author img

By

Published : Jul 7, 2019, 10:08 PM IST

ચેતન ભગતે મીડિયા સાથે થયેલા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, " આ આપણા દેશના મહત્વ પૂર્ણ મુદ્દાઓ છે. મારી લેખનકળાનો ઉપયોગ માત્ર વાર્તાઓ કહેવા માટે નહિ પણ દેશમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ કરવા ઇચ્છુ છું"

તેઓએ વધુમાં જણાવ્યું કે, અહિંયા કંઇક સકારાત્મક કાર્ય કરવા માટે જગ્યા છે, સોશિયલ મીડિયા પર આજકાલ લોકો ઘણા નકારાત્મક થઇ ગયા છે, ત્યારે મને વિચાર આવ્યો કે આ જગ્યા પર જે કરવાની જરૂરીયાત છે, તેના પર થોડો સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઇએ, જો કે ચેતને રાજનિતીમાં આવવાનો કોઇ પણ ઇરાદો ન હોવાનું પણ ઉમેર્યું હતું.

ચેતનનું માનવું છે કે લોકોને મુદ્દાઓ પર જાગરૂત થવાની જરૂર છે.

તો પુસ્તકોની વિશેષતાઓ વિશે ચેતને જણાવ્યું કે, પુસ્તકમાં મા હંમેશા એક જગ્યા રહેશે. પુસ્તક વાર્તા કેરી ઇમારતનો એક પાયો છે, પુસ્તકોનું વાંચન પોતાની કલ્પના શક્તિને વિસ્તૃત કરવા અને શિખવા માટેનું સૌથી સરળ રીત છે"

તો આ સાથે જ ચેતને પોતે એક મહાકાવ્ય ફિલ્મ પર કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

ચેતન ભગતે મીડિયા સાથે થયેલા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, " આ આપણા દેશના મહત્વ પૂર્ણ મુદ્દાઓ છે. મારી લેખનકળાનો ઉપયોગ માત્ર વાર્તાઓ કહેવા માટે નહિ પણ દેશમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ કરવા ઇચ્છુ છું"

તેઓએ વધુમાં જણાવ્યું કે, અહિંયા કંઇક સકારાત્મક કાર્ય કરવા માટે જગ્યા છે, સોશિયલ મીડિયા પર આજકાલ લોકો ઘણા નકારાત્મક થઇ ગયા છે, ત્યારે મને વિચાર આવ્યો કે આ જગ્યા પર જે કરવાની જરૂરીયાત છે, તેના પર થોડો સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઇએ, જો કે ચેતને રાજનિતીમાં આવવાનો કોઇ પણ ઇરાદો ન હોવાનું પણ ઉમેર્યું હતું.

ચેતનનું માનવું છે કે લોકોને મુદ્દાઓ પર જાગરૂત થવાની જરૂર છે.

તો પુસ્તકોની વિશેષતાઓ વિશે ચેતને જણાવ્યું કે, પુસ્તકમાં મા હંમેશા એક જગ્યા રહેશે. પુસ્તક વાર્તા કેરી ઇમારતનો એક પાયો છે, પુસ્તકોનું વાંચન પોતાની કલ્પના શક્તિને વિસ્તૃત કરવા અને શિખવા માટેનું સૌથી સરળ રીત છે"

તો આ સાથે જ ચેતને પોતે એક મહાકાવ્ય ફિલ્મ પર કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

Intro:Body:

किताबों के जरिए मुद्दों को सामने रखना चाहते हैं चेतन भगत



 (17:03) 



नई दिल्ली, 7 जुलाई (आईएएनएस)| बेस्टसेलर लेखक चेतन भगत का कहना है कि वह अपनी लेखनी का इस्तेमाल सिर्फ कहानियां कहने के लिए नहीं, बल्कि देश के भीतर के कुछ मुद्दों पर ध्यान खींचने के लिए भी करना पसंद करते हैं। भगत की आखिरी किताब 'इंडिया पॉजिटिव' में शिक्षा, रोजगार, जीएसटी, भ्रष्टाचार और जातिवाद जैसे विषयों के परीक्षण संबंधित निबंध सम्मिलित हैं। इसमें उन्होंने उन ट्वीट्स को भी शामिल किया है, जो वर्तमान मुद्दों पर प्रकाश डालते हैं, जिन पर आज सबको ध्यान देने की आवश्यकता है।



भगत ने आईएएनएस को एक रिकॉर्डेड जवाब में बताया, "यह हमारे देश के महत्वपूर्ण मुद्दे हैं। मैं अपनी लेखनी का इस्तेमाल सिर्फ कहानियों को बताने के लिए नहीं, बल्कि देश के भीतर के कुछ मुद्दों पर लोगों का ध्यान आकर्षित करने के लिए भी करना चाहता हूं।"



उन्होंने कहा, "यहां कुछ सकारात्मक करने के लिए जगह है। सोशल मीडिया पर आजकल लोग काफी नकारात्मक हो गए हैं। ऐसे में मैंने सोचा कि जब यहां जगह है तो जो करने की आवश्यकता है, उस पर ही कुछ सकारात्मक दृष्टिकोण रखा जाए।" हालांकि इसके साथ ही भगत ने यह भी कहा कि उनका राजनीति में आने का कोई इरादा नहीं है।



लेखक ने आगे कहा, "लेकिन मेरा मानना है कि लोगों को मुद्दों के बारे में जागरूक होना चाहिए"



किताबों की विशेषता के बारे में लेखक ने बताया, "किताबों में हमेशा एक जगह रहेगी। किताबें किसी कहानी के इमारत की बुनियाद हैं। किताबों को पढ़ना अपनी कल्पना को विस्तृत करने का और सीखने का सबसे अच्छा तरीका है।"



'2 स्टेट' के लेखक की तमन्ना है कि वह 'एक बड़े महाकाव्य फिल्म' पर काम करें।



--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.