ETV Bharat / bharat

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરની ભાવનાઓના ભાગલા પાડવાના પ્રયાસમાંઃ મહેબૂબા

author img

By

Published : Jun 5, 2019, 9:32 AM IST

શ્રીનગરઃ પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી(પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે મોદી સરકાર જૂના જખ્મોને ભરવાને બદલે જમ્મુ અને કાશ્મીરમાં વઘુ એક ભાવનાઓનું વિભાજન લાગુ કરી રહી છે.

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરની ભાવનાઓના ભાગલા પાડવાના પ્રયાસમાંઃ મહેબૂબા

કેન્દ્ર વિધાનસભા બેઠકોને નવી રીતે સીમાંકન આપવાનો વિચાર કરી રહી છે તેવા સમાચાર વહેતા થયા બાદ મહબૂબાએ પ્રતિક્રિયા આપતા પોતાના ટ્વીટર પેજ ઉપર કહ્યું, "જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાના ગઠન કરાયેલા વિસ્તારોના નક્શા બદલવાની યોજના વિશે સાંભળી અચંબિત છું."

તેમણે આગળ લખ્યુ, "સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી સરહદો વહેંચવી એ રાજ્યની ભાવનાઓ તોડવાનો પ્રયાસ છે."

પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી(પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે મોદી સરકાર જૂના જખ્મોને ભરવાને બદલે જમ્મુ અને કાશ્મીરમાં વઘુ એક ભાવનાઓનું વિભાજન લાગુ કરી રહી છે.

મીડિયામાં આવેલા સમાચાર મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને રાજ્યપાલ સત્યપાલ મલિકને બંધારણ મુજબ તમામ અધિકાર મળેલા છે. તેના કારણે મર્યાદા સમિતિની રચના કરે તેવી શક્યતાઓ છે. જે વિધાનસભા બેઠકોની નવી સીમા મર્યાદાની ભલામણ કરશે.

કેન્દ્ર વિધાનસભા બેઠકોને નવી રીતે સીમાંકન આપવાનો વિચાર કરી રહી છે તેવા સમાચાર વહેતા થયા બાદ મહબૂબાએ પ્રતિક્રિયા આપતા પોતાના ટ્વીટર પેજ ઉપર કહ્યું, "જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાના ગઠન કરાયેલા વિસ્તારોના નક્શા બદલવાની યોજના વિશે સાંભળી અચંબિત છું."

તેમણે આગળ લખ્યુ, "સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી સરહદો વહેંચવી એ રાજ્યની ભાવનાઓ તોડવાનો પ્રયાસ છે."

પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી(પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ મંગળવારે કહ્યું કે મોદી સરકાર જૂના જખ્મોને ભરવાને બદલે જમ્મુ અને કાશ્મીરમાં વઘુ એક ભાવનાઓનું વિભાજન લાગુ કરી રહી છે.

મીડિયામાં આવેલા સમાચાર મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે અને રાજ્યપાલ સત્યપાલ મલિકને બંધારણ મુજબ તમામ અધિકાર મળેલા છે. તેના કારણે મર્યાદા સમિતિની રચના કરે તેવી શક્યતાઓ છે. જે વિધાનસભા બેઠકોની નવી સીમા મર્યાદાની ભલામણ કરશે.

Intro:Body:

केंद्र जम्मू एवं कश्मीर के जज्बाती बंटवारे की कोशिश में : महबूबा





श्रीनगर, 4 जून (आईएएनएस)| पूर्व मुख्यमंत्री व पीपुल्स डेमोक्रेटिक पार्टी (पीडीपी) की अध्यक्ष महबूबा मुफ्ती ने मंगलवार को कहा कि मोदी सरकार पुराने जख्मों को भरने के बजाय केंद्र जम्मू एवं कश्मीर का एक और जज्बाती बंटवारा थोप रही है।





मीडिया में यह खबर आने पर कि केंद्र विधानसभा सीटों का नए सिरे से परिसीमन कराने पर विचार कर रही है, महबूबा ने प्रतिक्रया देते हुए हुए अपने ट्विटर पेज पर कहा, "जम्मू एवं कश्मीर में विधानसभा निर्वाचन क्षेत्रों का नक्शा फिर से खींचने की योजना के बारे में सुनकर परेशान हूं।"



उन्होंने आगे लिखा, "जबरन सरहदबंदी साफ तौर पर सांप्रदायिक नजरिये से सूबे के एक और जज्बाती बंटवारे की कोशिश है।" 



मीडिया में आई खबरों में कहा गया है कि राज्य में राष्ट्रपति शासन लागू है और राज्यपाल सत्यपाल मलिक को संविधान के तहत सभी अधिकार प्राप्त हैं, इसलिए संभावना है कि वह परिसीमन आयोग का गठन करेंगे, जो विधानसभा सीटों के नए सिरे से परिसीमन की सिफारिश करेगा।




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.