ETV Bharat / bharat

કોરોનિલ દવા બનાવવા પર રામદેવ બાબા વિરૂદ્ધ કોર્ટમાં અરજી

author img

By

Published : Jun 27, 2020, 6:56 PM IST

બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ કંપની પર કોરોનિલ દવાની ઘોષણા બાદ ચંદીગઢ જિલ્લા કોર્ટમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં બાબા રામદેવ વિરુદ્ધ ભેળસેળવાળી દવાઓ વેચવાનો અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદીએ કહ્યું કે, હું સોમવારે હાઇકોર્ટમાં પણ અરજી કરીશ.

case registered against baba ramdev in chandigadh district court
કોરોનિલ દવા બનાવવા પર રામદેવ અને પતંજલી પર કેસ દાખલ

ચંદીગઢઃ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ કંપની પર કોરોનિલ દવાની ઘોષણા બાદ ચંદીગઢ જિલ્લા કોર્ટમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં બાબા રામદેવ વિરુદ્ધ ભેળસેળવાળી દવાઓ વેચવાનો અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદીએ કહ્યું કે, હું સોમવારે હાઇકોર્ટમાં પણ અરજી કરીશ.

આ ફરિયાદ ચંદીગઢની રાષ્ટ્રીય ગ્રાહક કલ્યાણ પરિષદના સચિવ વિક્રમજિતસિંહ વતી કરવામાં આવી છે. તેમને બાબા રામદેવ વિરુદ્ધ આઈપીસીની કલમ 275 કલમ 276 અને 307 હેઠળ કેસ દાખલ કરવા કહ્યું છે. જો કે, આ મામલે કોર્ટ સોમવારે સુનાવણી કરશે.

કોરોનિલ દવા બનાવવા પર રામદેવ અને પતંજલી પર કેસ દાખલ

આ અરજીમાં ફરિયાદી વિક્રમજીતસિંહ જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દીદીએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, કોવિડ-19 રસી 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં આવી શકે છે, આપણે આ રસીના ઉત્પાદન અને વિતરણમાં વૈશ્વિક સહકારને મહત્વ આપવું જોઈએ.

વિક્રમજિતસિંહે કહ્યું કે, રામદેવ બાબાએ પોતાની જવાબદારી સમજી લેવી જોઈતી હતી. આમ, લોકોના જીવન સાથે રમી શકાય નહીં. કોરોના વાઇરસ એક સામાન્ય રોગ નથી, પરંતુ બાબાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કે દવા બનાવતા પહેલા રોગચાળોને સમજવો જાઈએ. બાબાએ દાવો કરતા પહેલા આયુષ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

ચંદીગઢઃ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદ કંપની પર કોરોનિલ દવાની ઘોષણા બાદ ચંદીગઢ જિલ્લા કોર્ટમાં ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં બાબા રામદેવ વિરુદ્ધ ભેળસેળવાળી દવાઓ વેચવાનો અને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદીએ કહ્યું કે, હું સોમવારે હાઇકોર્ટમાં પણ અરજી કરીશ.

આ ફરિયાદ ચંદીગઢની રાષ્ટ્રીય ગ્રાહક કલ્યાણ પરિષદના સચિવ વિક્રમજિતસિંહ વતી કરવામાં આવી છે. તેમને બાબા રામદેવ વિરુદ્ધ આઈપીસીની કલમ 275 કલમ 276 અને 307 હેઠળ કેસ દાખલ કરવા કહ્યું છે. જો કે, આ મામલે કોર્ટ સોમવારે સુનાવણી કરશે.

કોરોનિલ દવા બનાવવા પર રામદેવ અને પતંજલી પર કેસ દાખલ

આ અરજીમાં ફરિયાદી વિક્રમજીતસિંહ જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના દીદીએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, કોવિડ-19 રસી 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં આવી શકે છે, આપણે આ રસીના ઉત્પાદન અને વિતરણમાં વૈશ્વિક સહકારને મહત્વ આપવું જોઈએ.

વિક્રમજિતસિંહે કહ્યું કે, રામદેવ બાબાએ પોતાની જવાબદારી સમજી લેવી જોઈતી હતી. આમ, લોકોના જીવન સાથે રમી શકાય નહીં. કોરોના વાઇરસ એક સામાન્ય રોગ નથી, પરંતુ બાબાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કે દવા બનાવતા પહેલા રોગચાળોને સમજવો જાઈએ. બાબાએ દાવો કરતા પહેલા આયુષ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.