ETV Bharat / bharat

દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે અજાણ્યા શખ્સોએ કર્યું ફાઇરિંગ,કોઇ જાનહાની નહીં - દિલ્હીના અક્ષરધામ મંદિર

નવી દિલ્હી : દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિરની પાસે અજાણ્યા શખ્સો દ્વારા ફાઇરિંગ કરાયું હતું.પોલીસે આ બાબતે જણાવ્યું કે,પોલીસે આ શખસોને રોકવા માટે કહ્યું હતું પરતું તેઓએ ફાઇરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

સૌ.ANI
author img

By

Published : Sep 22, 2019, 12:43 PM IST

Updated : Sep 22, 2019, 12:51 PM IST


અક્ષરધામ મંદિર પાસે અજાણ્યા શખસો પોલીસની ગાડી પર ફાઇરિંગ કરી ફરાર થઇ ગયા હતા.પોલીસે આ બાબતે જણાવ્યું કે,પોલીસે આ શખ્સોને રોકવા માટે કહ્યું હતું પરતું તેઓએ ફાઇરિંગ શરૂ કરી દીધું હતું.આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.


અક્ષરધામ મંદિર પાસે અજાણ્યા શખસો પોલીસની ગાડી પર ફાઇરિંગ કરી ફરાર થઇ ગયા હતા.પોલીસે આ બાબતે જણાવ્યું કે,પોલીસે આ શખ્સોને રોકવા માટે કહ્યું હતું પરતું તેઓએ ફાઇરિંગ શરૂ કરી દીધું હતું.આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

Intro:Body:

akshr dham


Conclusion:
Last Updated : Sep 22, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.