ETV Bharat / bharat

ગૌતમ ગંભીરે DCPને પત્ર લખ્યો, પરિવારની સુરક્ષાની કરાઇ માગણી - Shahdara DCP

નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે લોકોને શાંતિની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી. આ સાથે ગંભીરે જણાવ્યું કે, તેમને પરિવાર સહિત મારી નાંખવાની ધમકી મળી રહી છે.

gautam gambhir
gautam gambhir
author img

By

Published : Dec 22, 2019, 12:44 PM IST

નાગરિકતા સંશોધન કાનૂન 2019ના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ કાયદો ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી. ગંભીરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, CAA નાગરિકતા આપવા માટે છે અને તેમાંથી કોઇને બહાર કરવામાં આવી રહ્યાં નથી.

વધુમાં તેમણે કહ્યું કે, 'હું સૌને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવા ઇચ્છું છું. આ કાનૂન ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી.' આ પહેલાં ગંભીરે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે સૌને શાંતિપૂર્વક વિરોધ કરવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, જે રીતે આપણે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરી રહ્યાં છીએ તે સ્વીકાર્ય નથી. કોઇપણ રાજનીતિક દળે તેને રાજનીતિક રૂપે ન લેવું જોઇએ. યુવાનોને ભડકાવવા ન જોઇએ. આપણે ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઇએ. હકીકતમાં શનિવારે ગંભીરે પૂર્વ દિલ્હીના શાહદરા જિલ્લાના ડીસીપીને પત્ર લખ્યો હતો અને માગણી કરી હતી કે તેમને અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી મળી રહી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'મને આંતરરાષ્ટ્રીય નંબર પરથી મને અને પરિવારને મારવાની ધમકી મળી રહી છે. હું મારા પરિવારની સુરક્ષા નિશ્ચિત કરવાનો અનુરોધ કરું છું.’

આપને જણાવી દઇએ કે, નાગરિકતા સંશોધન કાનૂન 2019 પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનથી ભાગીને જે લોકો 31 ડીસેમ્બર 2014 પહેલાં ભારત આવ્યાં હતાં તેવા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધો અને ઈસાઈઓને નાગરિકતા આપે છે.

નાગરિકતા સંશોધન કાનૂન 2019ના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વચ્ચે પૂર્વ દિલ્હીના ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ કાયદો ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી. ગંભીરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, CAA નાગરિકતા આપવા માટે છે અને તેમાંથી કોઇને બહાર કરવામાં આવી રહ્યાં નથી.

વધુમાં તેમણે કહ્યું કે, 'હું સૌને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવા ઇચ્છું છું. આ કાનૂન ભારત વિરોધી કે મુસ્લિમ વિરોધી નથી.' આ પહેલાં ગંભીરે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે સૌને શાંતિપૂર્વક વિરોધ કરવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, જે રીતે આપણે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરી રહ્યાં છીએ તે સ્વીકાર્ય નથી. કોઇપણ રાજનીતિક દળે તેને રાજનીતિક રૂપે ન લેવું જોઇએ. યુવાનોને ભડકાવવા ન જોઇએ. આપણે ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઇએ. હકીકતમાં શનિવારે ગંભીરે પૂર્વ દિલ્હીના શાહદરા જિલ્લાના ડીસીપીને પત્ર લખ્યો હતો અને માગણી કરી હતી કે તેમને અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી મળી રહી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'મને આંતરરાષ્ટ્રીય નંબર પરથી મને અને પરિવારને મારવાની ધમકી મળી રહી છે. હું મારા પરિવારની સુરક્ષા નિશ્ચિત કરવાનો અનુરોધ કરું છું.’

આપને જણાવી દઇએ કે, નાગરિકતા સંશોધન કાનૂન 2019 પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનથી ભાગીને જે લોકો 31 ડીસેમ્બર 2014 પહેલાં ભારત આવ્યાં હતાં તેવા હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધો અને ઈસાઈઓને નાગરિકતા આપે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/caa-is-not-anti-india-or-anti-muslim-says-gautam-gambhir/na20191222112115493



CAA भारत विरोधी या मुस्लिम विरोधी नहीं है : गौतम गंभीर



पूर्वी दिल्ली से भाजपा सांसद गौतम गंभीर ने लोगों से शांति बनाए रखने की अपील की. उन्होंने दावा किया कि नागरिकता (संशोधन) अधिनियम, 2019 'भारत विरोधी या मुस्लिम विरोधी' नहीं है. साथ ही गंभीर ने कहा कि उन्हें और उनके परिवार को जान से मारने की धमकी मिल रही है. जानें विस्तार से...



नई दिल्ली : नागरिकता संशोधन कानून 2019 के खिलाफ देशव्यापी विरोध प्रदर्शन के बीच पूर्वी दिल्ली से भाजपा सांसद गौतम गंभीर ने लोगों से शांति बनाए रखने की अपील की. उन्होंने कहा कि यह कानून 'भारत विरोधी या मुस्लिम विरोधी' नहीं है.





गंभीर ने मीडिया से कहा कि सीएए नागरिकता देने के लिए है और किसी को बाहर नहीं किया जा रहा है. उन्होंने कहा, 'मैं सभी से शांति बनाए रखने के लिए अपील करना चाहूंगा. यह (कानून) भारत विरोधी या मुस्लिम विरोधी नहीं है.'



इससे पहले गंभीर ने ट्विटर पर एक वीडियो पोस्ट किया था. उसमें भी उन्होंने लोगों से शांतिपूर्वक विरोध करने का आग्रह किया और कहा था कि जिस तरह से आप सार्वजनिक संपत्ति को नुकसान पहुंचा रहे हैं, वह स्वीकार्य नहीं है.



गंभीर ने कहा कि किसी भी राजनीतिक दल को इसे राजनीतिक रुप से नहीं लेना चाहिए. युवाओं को उकसाना नहीं चाहिए. साथ ही उन्होंने कहा कि हमें भविष्य का निर्माण करना है और इसे बर्बाद नहीं करना है. लोगों को कानून हाथ में नहीं लेना चाहिए.



दरअसल, शनिवार को गंभीर ने पूर्वी दिल्ली शाहदरा जिला के डीसीपी को एक पत्र लिखा, जिसमें उन्होंने सुरक्षा की मांग करते हुए कहा कि उन्हें और परिवार को जान से मारने की धमकी मिल रही है.



इसे भी पढ़ें- CAA के खिलाफ देशभर में प्रदर्शन, हैदराबाद में ओवैसी ने निकाली रैली



पत्र में लिखा गया है, 'मुझे अंतरराष्ट्रीय नंबर से मेरे और परिवार को मारने की धमकी मिल रही है. मैं आपसे प्राथमिकी दर्ज करने और अपने परिवार के लिए सुरक्षा सुनिश्चित करने का अनुरोध करता हूं.'



बता दें कि नागरिकता संशोधन कानून 2019 पाकिस्तान, अफगानिस्तान और बांग्लादेश से धार्मिक उत्पीड़न से भागे हिंदुओं, सिखों, जैनियों, पारसियों, बौद्धों और ईसाइयों को नागरिकता देता है और जो 31 दिसंबर 2014 को या उससे पहले भारत आए थे.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.