ETV Bharat / bharat

કોઈની મદદ કરવા અમીર હોવું જરૂર નથી, 2 ભિક્ષકોએ જરૂરીયાતમંદને રાશન દાન કર્યું - ભીખારીઓએ કર્યુ દાન

બે ભિખારી-એક આંધ્રપ્રદેશનો અને બીજો નેપાળનો, જે છેલ્લા બે દાયકાથી કુલ્લુમાં રહે છે, તેમણે અન્નપૂર્ણા સમાજ દ્વારા 50 કિલો લોટ, 50 કિલો ચોખા અને 10 કિલો કઠોળ ફાળવી, જેમને ખોરાકની જરૂર હોય છે. પાછલા 20 વર્ષોથી તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ભીખ માંગવા પર નિર્ભર રહેલ આ બંનેએ 'ભૂખ કેવી લાગે છે તે જાણે છે' એમ રાશન દાન આપવાનું નક્કી કર્યું છે.

coronavirus
coronavirus
author img

By

Published : Apr 5, 2020, 8:22 AM IST

કુલ્લુ (હિમાચલ પ્રદેશ): 'તમારી પાસે જે સંપત્તિ છે, આવા લોકોમાં અન્યની સહાય કરવાની શીખ છે, જે બે ભીખારીએ આપી હતી. આંધ્રપ્રદેશના અને નેપાળના ભીખારીએ બુધવારે જરૂરીયાતમંદ લોકોને રાશન દાન આપીને એક અનોખી અને પ્રેરણાત્મક સંદેશો આપ્યો છે.

કોરોના વાઈરસ ફાટી નીકળ્યા બાદ લોકડાઉન વચ્ચે ભૂખનું સંકટ યથાવત છે, છેલ્લા બે દાયકાથી કુલ્લુમાં રહેતા આ બંને-રતલામ અને નેપાળી બાબાએ શહેરમાં ભૂખમરો સંકટ હલ કરવા માટે પોતે પ્રયાસ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લાં 20 વર્ષથી તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે તે ભીખ માંગવા પર ખૂબ જ નિર્ભર છે. જેથી આ બંનેએ 'ભૂખ કેવી પીડાને સમજે છે. આમ, પોતાનો એ દર્દ અન્ય કોઈ ન અનુભવે તે માટે તેમણે રાશન દાન આપવાનું નક્કી કર્યું છે.

COVID-19ની કટોકટી વચ્ચે સહાયક હાથ આપતા, રતલામ અને નેપાળી બાબાએ અન્નપૂર્ણા સમાજ દ્વારા 50 કિલો લોટ, 50 કિલો ચોખા અને 10 કિલો કઠોળ, જેમને ખોરાકની જરૂર છે તેમને ફાળો આપ્યો હતો. નોંધનીય છે કે, કુલ્લુ પ્રેસ ક્લબના સભ્યો લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદો વચ્ચે રસોઈ બનાવીને વિતરણ કરી રહ્યાં છે.

આમ, ભીખ માગી ફૂટપાથ પર રાત વિતાવતા આ બંને ભિખારીઓએ અન્ય લોકોને સંદેશ આપ્યો છે કે, કોઈની મદદ કરવા માટે અમીર હોવું જરૂર નથી. પોતાની પાસે જેટલું હોય તેમાંથી પણ થોડું જો કોઈ આપી શકીએ એટલું પૂરતું છે. આ રીતે લોકોની મદદ કરતા બે ભીખારીઓને જાહેર અને સરકારી અધિકારીઓએ બિરદાવ્યા હતા.

કુલ્લુ (હિમાચલ પ્રદેશ): 'તમારી પાસે જે સંપત્તિ છે, આવા લોકોમાં અન્યની સહાય કરવાની શીખ છે, જે બે ભીખારીએ આપી હતી. આંધ્રપ્રદેશના અને નેપાળના ભીખારીએ બુધવારે જરૂરીયાતમંદ લોકોને રાશન દાન આપીને એક અનોખી અને પ્રેરણાત્મક સંદેશો આપ્યો છે.

કોરોના વાઈરસ ફાટી નીકળ્યા બાદ લોકડાઉન વચ્ચે ભૂખનું સંકટ યથાવત છે, છેલ્લા બે દાયકાથી કુલ્લુમાં રહેતા આ બંને-રતલામ અને નેપાળી બાબાએ શહેરમાં ભૂખમરો સંકટ હલ કરવા માટે પોતે પ્રયાસ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લાં 20 વર્ષથી તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે તે ભીખ માંગવા પર ખૂબ જ નિર્ભર છે. જેથી આ બંનેએ 'ભૂખ કેવી પીડાને સમજે છે. આમ, પોતાનો એ દર્દ અન્ય કોઈ ન અનુભવે તે માટે તેમણે રાશન દાન આપવાનું નક્કી કર્યું છે.

COVID-19ની કટોકટી વચ્ચે સહાયક હાથ આપતા, રતલામ અને નેપાળી બાબાએ અન્નપૂર્ણા સમાજ દ્વારા 50 કિલો લોટ, 50 કિલો ચોખા અને 10 કિલો કઠોળ, જેમને ખોરાકની જરૂર છે તેમને ફાળો આપ્યો હતો. નોંધનીય છે કે, કુલ્લુ પ્રેસ ક્લબના સભ્યો લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદો વચ્ચે રસોઈ બનાવીને વિતરણ કરી રહ્યાં છે.

આમ, ભીખ માગી ફૂટપાથ પર રાત વિતાવતા આ બંને ભિખારીઓએ અન્ય લોકોને સંદેશ આપ્યો છે કે, કોઈની મદદ કરવા માટે અમીર હોવું જરૂર નથી. પોતાની પાસે જેટલું હોય તેમાંથી પણ થોડું જો કોઈ આપી શકીએ એટલું પૂરતું છે. આ રીતે લોકોની મદદ કરતા બે ભીખારીઓને જાહેર અને સરકારી અધિકારીઓએ બિરદાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.