ETV Bharat / bharat

મુરાદાબાદમાં આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો

મુરાદાબાદમાં બે દિવસ પહેલા કોરોના સંક્રમણથી મૃત્યુ થયા બાદ બુધવારે આરોગ્ય વિભાગની ટીમ મૃતકના પરિવારજનોના આરોગ્ય પરીક્ષણ માટે પહોંચી હતી. જેના પર વિસ્તારના લોકોએ પથ્થરમારો કર્યો હતો.

author img

By

Published : Apr 15, 2020, 4:55 PM IST

fvf
dfvv

મોરાદાબાદ : બે દિવસ પહેલા કોરોના સંક્રમણથી મોત થયા બાદ આજે આરોગ્ય વિભાગની ટીમ મૃતકના પરિવારજનોના આરોગ્ય પરીક્ષણ માટે પહોંચી હતી. જેના પર વિસ્તારના લોકો રોષે ભરાયા હતા અને આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં આરોગ્ય વિભાગ અને પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પથ્થરમારો કરનાર એક વ્યક્તિને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થર ફેંકનારાઓની ઘરે ઘરે ઘરે જઇને શોધખોળ હાથ ધરાઇ છે.

13 એપ્રિલના રોજ, 53 લોકોના કોરોનાના રિપોર્ટ આવ્યા હતા, જેમાંથી 17 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી થાણા હોથોર્નના સરતાજની કોરોના પોઝિટિવનો રિપોર્ટ પણ આવ્યો હતો અને 13 એપ્રિલના રોજ જ તેનું અવસાન થયું હતું.

જે બાદ આરોગ્ય ટીમ અને પોલીસે સમગ્ર વિસ્તારને કોરોના સંક્રમિત જાહેર કર્યો હતો. આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ લોકોના આરોગ્ય પરીક્ષણ માટે 13 એપ્રિલથી આ વિસ્તારમાં પહોંચી હતી. જેના પર સ્થાનિકોએ આજે પથ્થરમારો કર્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારી અને પોલીસ જવાન ઘાયલ થયા છે.

મોરાદાબાદ : બે દિવસ પહેલા કોરોના સંક્રમણથી મોત થયા બાદ આજે આરોગ્ય વિભાગની ટીમ મૃતકના પરિવારજનોના આરોગ્ય પરીક્ષણ માટે પહોંચી હતી. જેના પર વિસ્તારના લોકો રોષે ભરાયા હતા અને આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં આરોગ્ય વિભાગ અને પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પથ્થરમારો કરનાર એક વ્યક્તિને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થર ફેંકનારાઓની ઘરે ઘરે ઘરે જઇને શોધખોળ હાથ ધરાઇ છે.

13 એપ્રિલના રોજ, 53 લોકોના કોરોનાના રિપોર્ટ આવ્યા હતા, જેમાંથી 17 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી થાણા હોથોર્નના સરતાજની કોરોના પોઝિટિવનો રિપોર્ટ પણ આવ્યો હતો અને 13 એપ્રિલના રોજ જ તેનું અવસાન થયું હતું.

જે બાદ આરોગ્ય ટીમ અને પોલીસે સમગ્ર વિસ્તારને કોરોના સંક્રમિત જાહેર કર્યો હતો. આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ લોકોના આરોગ્ય પરીક્ષણ માટે 13 એપ્રિલથી આ વિસ્તારમાં પહોંચી હતી. જેના પર સ્થાનિકોએ આજે પથ્થરમારો કર્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારી અને પોલીસ જવાન ઘાયલ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.