ETV Bharat / bharat

તમારા દિકરાને આર્શિવાદ આપવા જરૂર આવજોઃ અરવિંદ કેજરીવાલ

author img

By

Published : Feb 14, 2020, 7:56 AM IST

Updated : Feb 14, 2020, 9:26 AM IST

અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. રવિવારે રામલીલા મેદાન ખાતે તેઓ શપથ લેશે. અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને દિલ્હીની જનતાને આમંત્રણ આપ્યું છે.

ETV BHARAT
તમારો દિકરો ત્રીજી વખત CM પદના શપથ લેશે, તમે પણ આવજો: અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન પદના શપથ લેવા માટે તૈયાર છે. તે રવિવારે ત્રીજી વખત CM પદના શપછ લેશે. જેની સાક્ષી સમગ્ર દિલ્હી બનશે.

  • दिल्लिवासियों, आपका बेटा तीसरी बार दिल्ली के CM की शपथ लेने जा रहा है। अपने बेटे को आशीर्वाद देने ज़रूर आना है।

    रविवार 16 फ़रवरी, सुबह 10 बजे, रामलीला मैदान। pic.twitter.com/98k4WHTOYB

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શપથ ગ્રહણ કર્યા અગાઉ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દિલ્હીના લોકોને આમંત્રણ મોકલ્યું છે. જેમાં લખ્યુ છે કે, 'દિલ્હીવાસીઓ, તમારો દિકરો ત્રીજી વખત દિલ્હીના CM તરીકે શપથ લેવા જઇ રહ્યો છે. તમારા દિકરાને આશીર્વાદ આપવા માટે જરૂર આવજો.'

નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન પદના શપથ લેવા માટે તૈયાર છે. તે રવિવારે ત્રીજી વખત CM પદના શપછ લેશે. જેની સાક્ષી સમગ્ર દિલ્હી બનશે.

  • दिल्लिवासियों, आपका बेटा तीसरी बार दिल्ली के CM की शपथ लेने जा रहा है। अपने बेटे को आशीर्वाद देने ज़रूर आना है।

    रविवार 16 फ़रवरी, सुबह 10 बजे, रामलीला मैदान। pic.twitter.com/98k4WHTOYB

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શપથ ગ્રહણ કર્યા અગાઉ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દિલ્હીના લોકોને આમંત્રણ મોકલ્યું છે. જેમાં લખ્યુ છે કે, 'દિલ્હીવાસીઓ, તમારો દિકરો ત્રીજી વખત દિલ્હીના CM તરીકે શપથ લેવા જઇ રહ્યો છે. તમારા દિકરાને આશીર્વાદ આપવા માટે જરૂર આવજો.'

Last Updated : Feb 14, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.