ETV Bharat / bharat

અમિત શાહે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના પરિવારની મુલાકાત લીધી

author img

By

Published : Jun 27, 2019, 12:20 PM IST

શ્રીનગરઃ ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ-કશ્મીર પ્રવાસના બીજા દિવસે શહીદ અરશદ ખાનના પરિવારજનોને મળ્યા હતા.

hd

ગૃહપ્રધાન અમિત શાહ જમ્મું-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના કૌટુંબિજનોને મળ્યા. શાહે શહીદ એસએચઓના પરિજનો સાથે શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે.

અરશદ ખાન 12 જૂને અનંતનાગમાં થયેલા આંતકી હુમલામાં શહીદ થયા હતા.

અમિત શાહે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના પરિવારની મુલાકાત લીધી
અમિત શાહે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના પરિવારની મુલાકાત લીધી

12 જૂનની સાંજે મોટરસાઈકલ લઈને કેટલાક આંતકીઓ સીઆરપીએફના દળ ઉપર હુમલો કરી દીધો હતો. એ હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થયા હતા.

ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહનો આ પહેલો જમ્મું-કાશ્મીર પ્રવાસ છે. તેમણે અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવાના આદેશ પણ કર્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહ જમ્મું-કાશ્મીર પ્રવાસના બીજા દિવસે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના કૌટુંબિજનોને મળ્યા. શાહે શહીદ એસએચઓના પરિજનો સાથે શ્રીનગર સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી છે.

અરશદ ખાન 12 જૂને અનંતનાગમાં થયેલા આંતકી હુમલામાં શહીદ થયા હતા.

અમિત શાહે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના પરિવારની મુલાકાત લીધી
અમિત શાહે શહીદ ઈન્સપેક્ટર અરશદ ખાનના પરિવારની મુલાકાત લીધી

12 જૂનની સાંજે મોટરસાઈકલ લઈને કેટલાક આંતકીઓ સીઆરપીએફના દળ ઉપર હુમલો કરી દીધો હતો. એ હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થયા હતા.

ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહનો આ પહેલો જમ્મું-કાશ્મીર પ્રવાસ છે. તેમણે અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવાના આદેશ પણ કર્યા હતા.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/amit-shah-meets-family-members-of-martyr-arshad-khan-in-jammu-kashmir/na20190627111003284



शहीद इंस्पेक्टर अरशद खान के परिवार से मिले गृह मंत्री अमित शाह



गृह मंत्री अमित शाह जम्मू-कश्मीर दौरे के दूसरे दिन शहीद अरशद खान के परिजनों से मिले.



श्रीनगर: गृह मंत्री अमित शाह जम्मू-कश्मीर के दो दिवसीय दौरे के दूसरे दिन शहीद इंस्पेक्टर अरशद खान के परिजनों से मुलाकात की. शाह शहीद एसएचओ के परिजनों से मिलने श्रीनगर स्थित उनके आवास पर पहुंचे.



बता दें कि अरशद खान 12 जून को अनंतनाग में हुए आतंकी हमले में शहीद हो गए थे.



12 जून की शाम मोटरसाइकिल पर सवार होकर कुछ आतंकियों ने सीआरपीएफ के गश्ती दल पर हमला कर दिया था. उस हमले में सीआरपीएफ के 5 जवान शहीद हुए थे.



पढ़ें: अंबाला में IAF का जगुआर पक्षी से टकराया, पायलट ने करवाई इमरजेंसी लैंडिंग



गृह मंत्री बनने के बाद अमित शाह की यह पहली जम्मू-कश्मीर की यात्रा है. उन्होंने अमरनाथ यात्रा को लेकर भी निर्देश दिए थे कि यात्रा के दौरान सुरक्षा व्यवस्था एकदम चुस्त होना चाहिए.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.