ETV Bharat / bharat

જ્યારે અમિત શાહ બોલ્યા- ‘હું પણ વેપારી છું, બેવકુફ ન બનાવો’ - ઝારખંડ ચૂંટણી

રાંચી: ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઝારખંડના ચતરમાં યોજાયેલી સભામાં પક્ષના કાર્યકર્તાઓ પર સભા પક્ષમાં ઓછા ટ્રાફીકને કારણે વરસ્યા હતાં. તેઓએ કહ્યું કે આવી રીતે ચૂંટણી નહી જીતી શકીએ, હું પણ વેપારી છું, ગણિત સમજુ છું. શાહે ત્યારબાદ જીતની રીત પણ દર્શાવી હતી.

જ્યારે અમિત શાહ બોલ્યા-હું પણ વેપારી છું, બેવકુફ ન બનાવો
જ્યારે અમિત શાહ બોલ્યા-હું પણ વેપારી છું, બેવકુફ ન બનાવો
author img

By

Published : Nov 29, 2019, 11:58 AM IST

અમિત શાહે રેલીમાં આવેલા 25-25 લોકોને ફોન પર કમળ પર મત આપવા અપીલ કરવા કહ્યું. ચતરામાં યોજાયેલી સભામાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, " આટલી સંખ્યામાં ચૂંટણી કેવી રીતે જીતી શકાય. તમે મને શું બેવકુફ બનાવો છો. હું પણ વેપારી છું. ગણિત મને પણ આવડે છે. અહીંથી ધરે જઇને 25-25 લોકોને ફોન કરી અને ભાજપને મત આપવાની અપીલ કરી હતી.”

હકીકતમાં, ભાજપ અધ્યક્ષ 25-25 લોકો દ્વારા કાર્યકર્તાઓને પક્ષ માટે વધુ સંખ્યાને લઇને સલાહ આપી હતી. અમિત શાહે પક્ષમાં કેટલીક બેઠકોને લઇને અધિકારીઓને વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરવા સૂચન કર્યુ હતું.

શાહે રેલીમાં કોંગ્રેસ અને ઝામુમોની સાથે મળીને ચૂંટણી લડવા પર પણ આકરા પ્રહાર કર્યા હતાં.

અમિત શાહે રેલીમાં આવેલા 25-25 લોકોને ફોન પર કમળ પર મત આપવા અપીલ કરવા કહ્યું. ચતરામાં યોજાયેલી સભામાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, " આટલી સંખ્યામાં ચૂંટણી કેવી રીતે જીતી શકાય. તમે મને શું બેવકુફ બનાવો છો. હું પણ વેપારી છું. ગણિત મને પણ આવડે છે. અહીંથી ધરે જઇને 25-25 લોકોને ફોન કરી અને ભાજપને મત આપવાની અપીલ કરી હતી.”

હકીકતમાં, ભાજપ અધ્યક્ષ 25-25 લોકો દ્વારા કાર્યકર્તાઓને પક્ષ માટે વધુ સંખ્યાને લઇને સલાહ આપી હતી. અમિત શાહે પક્ષમાં કેટલીક બેઠકોને લઇને અધિકારીઓને વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરવા સૂચન કર્યુ હતું.

શાહે રેલીમાં કોંગ્રેસ અને ઝામુમોની સાથે મળીને ચૂંટણી લડવા પર પણ આકરા પ્રહાર કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.